________________
શું મહાભારતના પ્રસંગો જી રે
[ પ્રકરણ-૩૦ ]
–શ્રી રાજુભાઇ પંડિત
)
યાદવેનો મથુરા ત્યાગ 2 “હમ | નહિ, આ જનાર્ડન, આ બલરામ અને આ આખા યાવકુળની સાથે છે છે જ હું મારા પ્રાણેશને અંતિમ સંસ્કારની જલાંજલિ ધરીશ. એકલા મૃત્યુ પામેલા મારા જ જ પતિ કંસને હમણાં જ લાંજલિ નહિ ધરૂ. આ કૃષ્ણ અને બલરામ સાથે યાઢ મારા . 9 પિતા જરાસંઘથી ભાગી ભાગીને કેટલે સુધી જશે. યાદવો ! ભલે તમે ગમે ત્યાં જશે. છે પણ તમારું મોત બનીને જરાસંઘ આવ્યા પછી તમારૂં કે રક્ષા-કવચ નહિ રહે. જ ન પાતાળ તમારૂ રક્ષણ કરી શકશે. ન આકાશ. આ ધરતી તે હવે તમારુ રક્ષા-કવચ ઇ રહી જ નથી.”
આખરે જનાáન ગેવિંદે રંગમંચમાંથી કંસના મડદાને માથાના વાળથી ર છે પકડીને બહાર ફેંકી દીધું હતું.
યાદ્રવ કુળમાં આનંદ-કિલેલ હતે. ખુદ કંસના પિતા રાજા ઉગ્રસેનને પણ જ ઉર્ફખલ ૨ાજ્ય શાસનના શાસક સગા પુત્રના મૃત્યુથી ખુશી જ થઈ હતી. કારાવાસકે માંથી ઉગ્રસેન રાજાને મુક્ત કરીને મથુરાની ગાદીએ સ્થાપન કરાયા હતા.
બીજી તરફ પિતાના પ્રાણેશ કંસના હિચકારા મૃત્યુથી દુઃખી દુઃખી થઈ ગયેલી છે કંસની પત્ની એ કરૂણ વિલાપ કરતી કરતી જીવયશા પટ્ટરાણીની સાથે કંસના શબ પાસે પર આવી પહોંચો. પ્રાણથી વિખૂટુ પડી ગયેલું નિચેષ્ટ, વિખરાયેલા વાળવાળું બિહામણું ,
અને ધૂળથી રગદોળાઈ ગયેલું કસનું મડદુ જેને કંસની રાણીએ છાતી ફાટ કરૂણ 0 રૂદન કરવા લાગી.
આખરે કંસના શબનો અંતિમ સંસ્કાર કરવામાં આવે. જલાંજલિ આપવાના અવસરે વધશાએ યાઢ તરફના સળગતા રોષથી પોતાના પતિ કંસને નિવાપાંજલિ= જ જલાંજલિ ના ધરી તે ના જ ધરી. અને પ્રતિજ્ઞા કરી કે આ કૃષ્ણ, બલરામ અને યાત- ૨ વોના મડઢા પાડયા પછી જ હું મારા પ્રાણેશ કંસને તે બધાંની સાથે જલાંજલિ ધરીશ. આ
જ્યાં સુધી હું યાના હરએક મડદાને જલાંજલિ નહિ ધરૂ ત્યાં સુધી મારા પ્રાણેશને ? સાચી જલાંજલિ ધરી નહિ શકું. હરણ જેવા આ યા સળગતા દાવાનલ જેવા મારા ત્રણ ખંડના સ્વામી પિતા જરાસંઘથી ભાગી ભાગીને ક્યાં સુધી જીવતા રહી છે