SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતાંબરેએ સમેતશિખરજીને દિગંબરના દાવપેચમાંથી બચાવવું રહ્યું વિવાદ (ગતાંકથી ચાલુ) રે હવે તે એમ થાય છે કે ૧૯૧૮ માં પિતાના જ પહાડ માટે ૨.૫ લાખ ખર્ચેલા જ છે તે વ્યાજ સાથે પાછા માગવા તેમજ દિગંબરેને ઉઢારતાથી આપેલ પૂજાને હક ૨૮બાતલ કરાવે, કારણ કે નાનકડા કાણામાંથી જ બાકેરુ પાડવામાં આવે છે અને જે છેવટે બારણું કરી નાખવામાં આવે છે. ગિરિડિહ કેર્ટના સ્પષ્ટ ચુકાઢીએ છતાં અને મેટર કેર્ટાધીન (સબન્યુડીસ) ર વ હોવા છતાં દિગંબરેએ ઢાઢાગીરીથી, ધાકધમકીથી ત્યાંના પચાસ જેટલા વનવાસીઓને આ જ તીરકામઠા સાથે ઊભા રાખી ચોપરાકુંડ ઉપર બાંધકામ કર્યું છે. ૩૧–૧૦–૯૧ ના રોજ આ જ આ બાંધકામ રેકવા કેટે આદેશ પણ આપે છતાં એ આદેશની અવગણના કરીને હું આજે તે ઘણું મોટું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. કેટના કાયાનું અમલીકરણ છે પણ પિલસો પાસે જ કરાવવું પડતું હોય છે. પણ દિગંબરે ખુબ પહોંચેલા હોવાથી આ જ કરશાહને પણ ફાડી નાંખવામાં આવે છે. તે સમયે બિહારના ડી. આઈ. જી. તરીકે છે આ પણ એક દિગંબર જૈનને જ મૂકવામાં આવ્યા હતા તે વાત ઘણું કહી જાય છે. . શ્વેતાંબરેએ રાંચીની કોર્ટમાં કરેપ્ટ ઓફ કેટ કેસ દાખલ કર્યો તે ૨૦- છે છે ૨૫ વર્ષે પૂરી થશે ત્યાં સુધીમાં તે ઢિગંબરે આખા પહાડ ઉપર પિતાનાં મંદિરે છે અને ભગવાન બેસાડી દે તે નવાઈ નહીં. તાંબરે તીર્થનો વિકાસ નથી કરતા એ જ * પ્રચાર પણ તદ્દન ભૂલભરેલ અને ગેરવાજબી છે. લગભગ જુદી જુદી જ રીતે ૧૭ વખત છે. ૨ તાંબરેએ પગથિયાંના સમારકામ આત્રિ માટે જ્યારે જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે આડ- છે ખીલીઓ ઉભી કરી કોર્ટને ગેરમાર્ગે દોરવી રે લાવીને બાધાઓ પહોંચાડી છે. તેના છે જ પુરાવાએ આણંદ-કલ્યાણજી પેઢી પાસે મોજુ છે. ] 1 . દિગંબરોએ એક વાતનો ભ્રામક પ્રચાર કરે છે કે જેમાં દિગંબરેની વસતિ જ વધારે છે. તેથી શિખરજી અમને મળવું જોઈએ. જો આમ જ હોય તે છેલ્લા ૧૦ વર્ષને છે શિખરજીની મધુબનની પેઢીમાં આવેલી ધર્મશાળામાં આવતા યાત્રિકને રેકર્ડ તપાસ હા જોઇએ. વળી ઢિગંબરોની ધર્મશાળામાં જેટલી રૂમો છે તેના કરતાં પચાસ ગણી રૂમે છે. તાંબરની ધર્મશાળાની છે. તે સિવાય મુંબઇમાં સમગ્ર દેશમાંથી બધા જ લકે છે થાયી થવા આવ્યા છે તે મુંબઈને જ એક સેમ્પલ લઈને નક્કી કરવામાં આવે તો એ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy