________________
છે (ટાઈટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે બળે તેવી દવા લગાડાય છે કે જેથી ખસ બળીને ખાખ થાય. સાડા ત્રણ મણની છે છે કાચામાં આંગળીના ખૂણામાં ડી ફોલ્લીઓ થાય, એમાં આટલી ગભરામણ? પણ છે છું ત્યાં તે સમજે છે કે- ન ચેતે તો આખું અંગ સડે ! પેડુમાં ભયંકર રીતે દુઃખે છે છે તે ટ ઓપરેશન પણ કરાવાય છે, તેમ સમાજને કાતરી ખાનારા, કેરી જ ખાનારા અને કાપી ખાનારા ગણ્યા ગયા છે એમ કહીને ઉપેક્ષા ન થાય, છે દિ પણ એમને તે પ્રસંગ આવ્યે વીણી વીણીને ખુલ્લા કરવા પડે. સમાજની 4 એમાં જ સલામતી સમાયેલી છે.
કે શાસન સમાચાર છે. રાજકેટ-પૂજ્ય નવ હજાર આયંબિલના તપસ્વી આચાર્ય શ્રી વારિણ ક સૂરિજી મ. આદિની નિશ્રામાં કા. સુ. ૧૫ ના સિદ્ધગિરિ યાત્રા ચાતુર્માસ પરિવર્તન ૨
ઉજવાયેલ જાગના પ્લોટ સંઘે મળીને ઉત્સવ ઉજવેલ છે. ચંદનબાલાના અઠ્ઠમ ખીર છે જ એકાસણું, પારણાને જિનાલયને વજા રોહણ ઉત્સવ નવકાર મંત્ર આરાધના ભવ્ય થયેલ.
વ8 ૯ ના વિહાર કરતા ડેમ સુધી ૯૦૦ માણસ વળામણા કરવા આવેલા છે 8 સમુહ સ્નાન ઉત્સવ ઈનામ બહુમાન સમારોહ સુંદર ઉજવાયેલ. પાલીતાણ આદિ આ સા ભુવન પધારતા અત્રે પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરિજી મ.ના ૫૧ માં સંયમ વર્ષ
પ્રવેશ અનુમોદનાથે તથા મુનિસુશીલ વિજ્યજીનાં સ્મૃતિ ઉત્સવ પંચાહ્નિકા સિદ્ધચક છે. છે પૂજનસહભવ્ય ઉજવાયેલ પૂજ્યશ્રીની નિશ્રામાં આ. અજિતસેનસૂરિજીની પ્રેરણાથી જ જ હસ્તગિરિ તીર્થને છરિ પાલીત સંઘ વાજતે ગાજતે નીકળેલ પૂ. આ. રવિપ્રભસૂરિજી ૨ મ.ની નિશ્રામાં ઉત્સવ ઉજવાયેલ.' રે ભેટ મળશે : પુણ્યાન સુધા સિધુ–ગીત ખાતાનું પુર્વીલેખાઠિ સંગ્રહ છે પૂ. આ. શ્ર. પુયાનંદસૂરિજી મ.ના ૫૧ માં સંયમ વર્ષ પ્રવેશ નિમીતે જી રૂા.ના પર સ્ટેમ્પ મોકલનારને ભેટ મળશે લબ્ધિ શાન્તિ મંદિર, આરિલાભુવન તળેટી રેડ, પાલિતાણા ૨ ૩૬૪૨૭૦ ગુજરાત.
નૂતન ઉપાશ્રય : છે કાર જેન તીર્થ ધાણીમાં પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરિજી ? જ મ. પૂ. શ્રી વારિણસૂરિ મ.ના આશીર્વાદથી ગૃહમંદિર સ્થાપના નૂતન ઉપાશ્રયને ૪ ઉદઘાટન થઈ ગયેલ છે. પુજને ભકિતનો લાભ આપવા વિનંતી છે. જે છે. અત્રે સર્વ સુવિધા સુંદર છે વર્ષે ૫૦૦ પુજ વિહાર કરતા પધારીને લાભ આપે છે જ છે. સકલ સંઘને યાત્રાનો લાભ લેવા વિનંતિ છે-ભટૂંકર નગર
પઢમલા વાયા છાણી ગુજરાત છે કાર તીર્થ છે