________________
૬ ૬૭૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે હસ્તે કર્યું. તેના ફળસ્વરૂપે ૩ મહિનાના ટૂંકા સમયમાં જ ચારિત્ર માર્ગના પથિક ર $ બન્યાં. દીક્ષા બાઢ ગુરૂ સમર્પણ ભાવપૂર્વક વિનય-વૈયાવચ્ચ તપ વિ.માં આગેકસમ છે
ભરતાં તેમણે માસક્ષમણ, સિદ્ધિતપ, ૨ વર્ષીતપ, અઠ્ઠ, દસ, ચ, ૧૬ ઉપવાસ, અઠ્ઠાઈ, ખીરસમુદ્ર, સળંગ ૫૦૦ યંબીલ ૩ વાર સળંગ આયંબીલ–૨ વાર નવ્વાણું યાત્રાચોવિહાર છઠ્ઠ કરી ૨ વાર ૭ ચાત્રા, બીજ–પાંચમ-આઠમ-એકાદશી-પુનમ શ્રી નવ- ૨ પદજીની અલુણી એકધાન–એક દ્રવ્યથી ઓળી–આયંબીલથી શ્રી દશવૈકાલિક સૂત્ર-શ્રી 0 ઉત્તરાધ્યયનસૂરા-શ્રી આચારંગસૂત્રના જગ ઈત્યાદિ તપનુષ્ઠાન સાથે વર્ધમાનતપ ચાલુ છે રાખ્યો અને સર્વ તપોમાં શિખરસ્વરૂપ આ મહાન તપની મંગલમય પૂર્ણાહુતિ પાટણમાં
વિ. સં. ૨૦૫૪ ના મહાસુદી ૧૫ ના થઈ રહી છે. જે અમારા માટે અતિ ગૌરવને છે એ વિષય છે છે શ્રીપાળનગરમાં દીક્ષા યુગ પ્રવર્તન દિવસ ઉજવાય ? છે જૈનશાનનાં જતિ ધર પ. પુ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ.ની દીક્ષા–રમૃતિ છે છે ઢિન ભવ્યાતિભવ્ય ઉજવણી પોષ સુદ્ર–૧૩સે શ્રીપાળ-નગર સંઘના આંગણે તેઓ આ ૮ શ્રીમદ્દનાં શિષ્ય-પ્રશિષ્યરત્ન પ. પુ. આ. શ્રી વિ. ગુણયશ સ. મ. તથા પ. પુ. આ. આ છે શ્રી વિ. કીર્તિયશ સૂ. મ.ની નિશ્રામાં થવા પામી હતી.
- સવારે ૭૩૦ કલાકે વાજતે-ગાજતે ચતુર્વિધ સંધની સાથે પુજે ચંધી બાળા 8 છે. ખાતે પુજ્યશ્રીનાં ગુરૂ–મંઢિરનાં દર્શનાર્થે પધાર્યા હતા. સુશ્રાવક-દક્ષેશભાઈએ ગુરૂ તુતી ૩. ગાઈ સૌને ગુરુ-ભકિતમાં તરબોળ કર્યા હતા. ત્યારબાઢ વાજતે-ગાજતે શ્રીપાળ નગ૨માં
પુનઃ પધરામણી થઈ હતી. સુંદર રીતે ગુરૂ-ગુણ-ગીત ગવાતાં સભાએ અદ્દભૂત ભક્તિ કે આ ભાવપુર્વક ગીતને ઝીલ્યું હતું. નવસારીથી પધારેલ સુ. નરેશભાઈએ સંદર્યા િશબ્દોમાં ગુરૂ-ભગવંતોને અંજલી અર્પી હતી. સે. નવીનભાઈ ગળાવાળાએ પણ છે છે. પિતાનાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. સંઘ તરફથી બુંદીના લાડવાની પ્રભાવના જ એ થઈ હતી. જયંતભાઈ મહેતાએ પુજ્યશ્રીનાં ગુણોનાં સંસ્મરણો રજૂ કર્યા હતાં. ત્યારબાદ - પુ. આચાર્ય દેવે અત્યંત ભાવવાહી શબ્દોમાં દીક્ષા–યુગ પ્રવર્તક પુજ્યપાઠશ્રીજનાં દીક્ષાનાં રૂંધાયેલા માર્ગને જાનનાં જોખમ ખેડીને વિદન મુક્ત કરવાના પ્રસંગે વણ વ્યા હતા. જ
બને આચાર્ય–ભગવંતેની બીજા દિવસે દીક્ષા-તિથિ હોવાથી દહેરાસરમાં ભવ્ય છે અંગરચના થઈ હતી. વ્યાખ્યાનમાં સાટાની પ્રભાવના કરાઈ હતી. અને પુજ્ય આચાર્ય છે આ ભગવંતેના ચાતુર્માસની જ્ય પુ. ગચ્છાધિપતિશ્રીજીની નિશ્રામાં પાટેણ મુકામે જ્ય
બોલાઈ છે. બન્ને પુનું ચાતુર્માસ શ્રીપાળનગર મુંબઈ ખાતે થશે.