________________
વર્ષ ૧૦ અંક ૯+૧૦ તા. ૭–૧૦–૮૭
L: ૧૯૩ શું હોય ને તે ચર્ચા જ ન કરતે. ગમે તે બહાનું કાઢીને છટકી જજે. નહિ તે શકિત
શાળીની આગળ આપણું સત્ય ક્યડાઈ જશે. જો કે વિજય સત્યને જ છે પણ મારા- ૧ મારી ને થાય ત્યાં સુધી. ટૂંકમાં પીઠ બતાવવાનો વારો ન આવે ઇ ધ્યાન રાખજે. ! અને જો એવું ય કદાચ થાય ને તો જાહેર કરી દેવું કે હું આપઘાત કરૂ છું અને તે છે વખતે બેલજે કે- હે ભવિકજનો ! હે ઈશ્વર ! આ સૃષ્ટિ પરનો એક ચમકતો સિતારે ના છૂટકે આપઘાત કરવા મજબૂર બન્યો છે. જીવવાની આશા ઘણું છે છતાં સત્ય શક્તિશાળી હાથમાં કચડાઈ રહેલું મારાથી જેવાતું નથી. જે શકિતશાળી લોકે મારી સાથે મારામારી કરવાના ના હોય તે મારે આપઘાત કરવાની જરૂર રહેશે ! નહિ. મને ડર માત્ર મારનો જ છે.”
મેં મિત્રને આટલી શિખામણ આપી છે તે જરા અકળાયે. મને કહે કે ભદ્રંભદ્ર! હું તમારી જેમ ફેસી નથી. હું તો મારીને પણ સત્યને જીવાડવા તૈયાર છું.” . પછી મેં કીધું– હું પણ તારા સત્ત્વની પરીક્ષા જ કરતો હતે. જા બેટા તું પાસ છે થયો હવે વગર ડર્યો આગે કૂચ કરે. ફતેહ આગળ જ છે.
| શિવાતે પત્થાન સતુ. મિત્ર આગળ ચાલ્યો. હું તેની શુરવીર ફતેહ ચાલને જોઈ રહ્યો. મને આવા મિત્ર માટે માન ઉત્પન્ન થતુ થતુ રહી ગયું. કારણ કે મારે તે મેં શુરવીર માનેલો છે હતો તે મિલ ધોયેલા મૂળાની જેમ ગભરાયેલ હોય તેમ બેબાકળો થતે થતો દેડતો ? દેડતે પાછો મારી પાસે આવ્યો. મેં કીધુ-પધારે શુરવીરતાના માલિક ! પાછા કેમ આવ્યા? મેં તે કીધેલું જ હતું કે એવું લાગે તે આપઘાત કરજે પણ પીઠ ના બતાવીશ.
મારો મિત્ર કહે પણ સાંભળો તે ખરા. હજી કેદની સાથે ચર્ચા ય ચાલુ નથી ૧ કરી ને વગર વાંકે કે વગર કારણે આપઘાત શું કરું? હું એક ખાસ પ્રશ્ન પૂછવા { આવેલો કે “તિથિ એ સમાચારી છે કે સિધાંત? તિથિની વાત સામાચારીના ગ્રંથમાં !
આવે છે મા તિથિ સમાચારી છે એવું તે લકે કહે છે. ' મેં કીધુ–મને ય હતું જ કે મારે મિત્ર મને આ પ્રશ્ન કેમ નથી કરતો? છે હું સમજતો હતો કે તેને આને જવાબ આવડત હશે. એટલે મેં હાથે કરીને તે ઉખેળીને તને અજ્ઞાનમાં ખપાવવું સારૂના સમયે.
હવે મારા પ્રશ્નનો જવાબ આપીને ચાર જહદી. મિરાએ અધીરાઈ બતાવી. મને ? પણ જો કે મુંઝવણ તો હતી જ પછી તો રસ્તો સૂઝયે મેં મારા મિત્રને એક તર્ક આપ્યો.