SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ હિ. ૨૧૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે ગઇ કુળમાં જન્મી રાત્રિ ભોજન ન છોડી શકીએ. બહારગામ પાળવા પ્રયત્ન કરશે. હું એક પૈસાને ખર્ચ નહી, નફાને પાર કઢાચ બહારગામ જમવું પડે તો તેની પર છે નહી, નુકશાનનું નામ નહી, આર્થિક વ્યા- જયણું રાખવી માંગીમાં બની શકે તે છે. વહારિક, આધ્યાત્મિક, સામાજીક, આયુ- દવાની જયણા રાખવી. આ ધંધો રોજ ન ર જ વેદિક બધી રીતે ફાયદો છે. જિનાજ્ઞાનું ફાવે તે જ્યારે દુકાન પેઢી- ફેક રી બંધ છે ( પાલન થાય. સારો આશ જીવતે હોય ત્યારે તે રાત્રે ન જ જમવું આવું છે. જ રાખવામાં આપણે ફાળો કહેવાય. ઘરમાં નકકી કરી શકાય. આ એક એવી વ્યક્તિ હોય તેની છાપ સમગ્ર ઘેર બાળકો બેનેએ રાત્રે શા માટે જ પરિવારમાં પડે. રોજના અસંખ્યાતા અને જમવું જોઈએ? સુખી માણસ એફિસે આ આપણા તરફથી અભયટ્ટાન મળે, કે ફેકટરીમાં ટિફીન મંગાવી પણ રાત્રિભેજન છે આ મહાન લાભ? ક્રોડ રૂપિયા આવતાં કેઈના છેડી શકે. છે લીધેલા પ્રાણ પાછા ન આપી શકાય. ત્યારે એવા પણ પુણ્યવાને છે સૂર્યાસ્તના વિ 4 આ તે રોજના અસંખ્યાતા અને અભ- ૪૮ મિનિટ પહેલાં પચ્ચખાણ કરે છે. . છે યાન. જિંદગી ભરમાં કેટલાં થાય? આગામી સંક૯પ કરીએ જીવનના બાકી રહેલાં છે • ભવમાં પણ આ સંસ્કાર આપણને બચાવે. દિવસે રાત્રિભોજન ત્યાગ કરવા માં જાય છે ૬ રાત્રિભેજન નહી કરવાથી દર મહિને પંદર રાત્રે ખાવું પડે છે તેનું દુઃ૫. મનમાં 9 ઉપવાસને લાભ મળે. બાર મહિને છ રહે. ૫૦ વર્ષ પહેલાં એવા જૈને હતા જ મહિના ઉપવાસમાં જાય. ૫૦ વર્ષનું જીવન કયારેક રાત્રે જમવુ પડે તે વિચારતા હતા ? જે હોય તે ૨૫ વર્ષ આપણાં ઉપવાસમાં ગયા કે હે ભગવાન! તારી આજ્ઞાની વિરાધના છે છે એમ કહેવાય. આમે બહુ બહુ તે મોડા કરીશ તો મારું શું થશે? હું રાત્રિભોજન છે માં મોડું રાત્રે ૧૦ વાગે ખાતા હોઈએ છેડી શકતો નથી, સહજાર વર્ષની છે. કે તે ચાર કલાક પહેલાં છોડી દેવાનું છે. નરકની કાતિલ વેઢનાઓ કેવી રીતે ભેળવી છે. આખી રાત ક્યાં આપણે જમીએ છીએ? શકીશ? હસતા બાંધ્યા કર્ય, રડતાં નવી છે ડોકટર ઓપરેશન વખતે બાર કલાક પહેલાં છૂટે પ્રાણી. ખાવા પીવાનું બંધુ કરાવે છે. બળદ, કંબલ અને સંબલ બન્યા છે જિનદાસ ધર્મ ચૂસ્ત શ્રાવત હતા તેના જ ભગવાને ધર્મ કરવાની કેવી સુંદર ઘેર બે બળદ હતા. બે બળદ દર ચઢશે છે. પેઢી બતાવી છે? ગઈ ગુજરી ભૂલી જઈએ ઉપવાસ કરતા હતા. છેલે બન્ને બળદોએ . જાગ્યા ત્યારથી સવાર ચાલે નકકી કરીએ અણસણ કર્યું અને કંબલ અને સબલ છે આજથી રાત્રિ ભેજન બંધ. (અનુસંધાન પેજ ૨૩૦ પર)
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy