________________
: ૨૮૩
છે વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૭ :
અરણમાં અશરણ્ય મૃગલાઓનો વધ કરી પિતાની આજીવિકાને કરતાં એક વાર કેઈ કાર્ય ઉપસ્થિત થતાં ગ્રામાંતર જવાનું થયું ત્યારે કુતરાઓને પોતાના રે, જ આશ્રિતને ભલામણપૂર્વક સેપી ચાલી નીકળ્યો. ૩. જાણે તેના જીવનમાંથી હિંસાને વિઢાય કરાવવાને માટે જ ન હોય ! અરે જ છે એના જીવનનું ટનગ પાઈટ જ ન હોય ! તેમ વિહાર કરતા-કરતાં તે અરણ્યમાં પણ
એક ચીઠ પૂવ ધર (શ્રુતકેવલી) અવધિજ્ઞાની શ્રી સિલધરાચાર્ય પધાર્યા. વસતિની છે યાચના કરી ત્યાં કુતરાઓની પાંજરાપોળ હતી ત્યાં નજીકમાં રહ્યા. જ્ઞાની મહાત્મા (ર હતા. કુતરા ની યોગ્યતા નિહાળી લીધી. સિદ્ધાંતના રહસ્યરૂપ પાઠો ભણવા લાગ્યા છે છે તથા શિષ્યોને પણ ભણાવવા લાગ્યા. . (૧) ખમિર સુખકજજે, જીવે નિહર્મુતિ જે મહાકાવા
હરિશ્ચન્દ્ર/વસંહ, દહતિ તે છારકજ િ
અહો આ લોકગર્ભિત અભયઢાનનો મહિમા કે અદભૂત આકર્ષાય છે. આ છે આ પાપી પુરૂ ક્ષણમાત્ર સુખ માટે જીવને વધને કરે છે. ખરેખર તેઓની ચેષ્ટા છું
ચંદનાકાષ્ટને છાર (રાખ) માટે બાળે છે. એક પછી એક અહિંસાભાવને જણાવતી રે , ગાથાઓને નાઠ વહી રહ્યો.
(૨) જે જીવદયારહિએ. મૂવ અનન કરે છહ ધર્મ છે આરૂહઈ છિન્નકણું, ખરભિન્નમુત્તમ મુ તુ છે છે જે મૃઢ ! જીવાથી રહિત દાન-શીલ વગેરે ધર્મને કરે છે ને ઉત્તમહાથીની . જ સવારીને છોડીને કણ છેરાયેલા ગધેડાની સવારીને કરે છે. (૩) જે જલહિબિંદુમાણું, જાણુઇ ગયણશ્મિ રિક પરિમાણું ,
સં અભયદાનપુણું, સંપુણું વણહ કહવિ છે છે જે સમુદ્રમાં રહેલ પાણીઓના બિંદુનું પરિમાણ કરી શકે, જે વળી આકાશમાં એ ટમટમતા તારલાઓની ગણના કરી શકે છે, તે પુરૂષ અભયદાનથી પ્રાપ્ત થતાં જ પુન્યના વર્ણન કરી શકે. ૬. આવા હિતકારી મનહર વચનને સાંભળી એકાગ્રચિત્તવાળા બનેલા કુતરાએ છે જાગૃત શૈતન્યવાળા આ પ્રમાણે વિચારવા લાગ્યા. ખરેખર ! ખેદની વાત છે કે અમે છેકેટલા મૂઢ છે એ કે પુન્ય પાપના વિપાકને જાણ શકતા નથી પરકાર્ય કરવામાં સજજ રે છે. બની પાપ કી અમે અમારા આત્માને શા માટે નરકાવટમાં નાંખીએ ? અહા !