________________
૨૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાએ વિશેષાંક
આ સ્વામીદ્વારા આપણને ખૂબ જ સુંદર હેવાયું. જીવ વધને નરકગ મીની-દ્દિપીકા સમાન જણાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યાં,
જુએ ? સાધુ સ્વાધ્યાય- મૂતિને પણ ચૈતન્યવંત ખનાવી દે. સ્વાધ્યાયના નાદે કુતરાઓના અંતઃનાક નીકળ્યેા. આજથી માંડીને જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી ક્યારેય અમે જીવવાદ ન કરીએ નરકાસ્ક્રિના પાતરૂપ ા પાપ કરવું નથી. આત્મા જાગૃત થઇ ગયો. ખરેખર સૂતેલાને જગાડવા માટે એક જ પળ ખસ છે. વધારાની જરૂર નથી. હિંસવૃત્તિવાળા કુતરા અહિંસક ભાવને ધારણ કરનારા થયા હવે સ'ગ્રામશુર ગ્રામાંતરથી પાછે આવી પાતાની શિકારના વ્યસનની પળને સંતાષવા કુતરાએ સાથે જંગલમાં ગયા. જ્યાં દૂર દૂર હરણિયાના ટોળાંને જુએ છે ત્યાં તેમના પર કુતરાઓને છેડે છે. મારા, પક્ડાના શબ્દો ઝેરથી ઉચ્ચરે છે. પણ આ શુ ? શબ્દની તાકાત પણ નાકામિયાબ ! અદ્ભૂત આશ્ચય નિહાળ્યુ. હિસકવૃત્તિવાળા કુતરા અહિંસવૃત્તિવાળા બની ગયા. કુતરાઓને એના શબ્દની જરાય અસર ન થઈ. એક ડગ પણ આગળ જતાં નથી ત્યાંને ત્યાં સ્થિર થઇ ગયા જાણે પૂતળાના જ કુતરા ન હેાય ? અથવા ચિત્રમાં આલેખિત ન હેાય ? તેવી સ્થિતિમાં રહેલા જોયા. તે વખતે સંગ્રામથુર કુતરાના રખેવાળને પૂછે છે ? કેમ ત્યારે રખેવાળ કહે છે કે અમે વિશેષ તે કાંઇ જાણતા નથી પણ આ હતા ત્યાં નજીકમાં મુનિએ થાડા દિવસ માટે રહ્યા હતા. તેએ શાસ્ત્ર ભણી રહ્યા હતા. તેઓના વચના સાંભળવાથી આ પરિણામવાળાના થયેલા દેખાય છે.
રહ્યા
આમ થયું ? કુતરાઅે. જ્યાં પ્રતિક્ષણ યાપુ
કુતરાએ
કે અહા ! અહા ! કેવા છે મહાત્મા પ્રતિબંધ પામ્યા. જ્યાં નરેશમાં પશુ સુધી મેાજ માણી રહ્યો છું. તે વારે તે ડતા કહે છે. હું શ્વાના ? જેમના વચનાથી મને પણ લઇ જાએ।.
જીવદયાના
રખેવાળના વચને સાંભળી જાગૃત ચૈતન્યવાળા કુમાર પણ વિચ.રવા લાગ્યા પુરૂષોના મહિમા. જેમના વચનથી પશુએ પણ જેવાં હુ. નિરપરાધી જીવાને મારવામાં આજ કુતરાને પંપાળતા-૫ પાળતા તેની પીઠ થાબપ્રતિબેાધ પામ્યા છે તે સુરિશેખર પાસે
વ્યથાથી ક્ષુબ્ધ થયેલા તેમનાં પગલાંને જ્યાં રહેલા છે ત્યાં લાવી ઉભા રહે છે.
માલિકની આવા પ્રકારની સાનુકુળ આજ્ઞાને પામી, તેમજ ઉપકારીના વિરહ સુંઘતા ઠં આ ગુરૂભગવત અમુદાય સાથે પૂજાપકારી મહિષ એના ચરણા ચાટતા