________________
શ્રી જીવદયા મંડળ –રાપર
રાપર-કચ્છ ૩૭૦ ૧૬૫ * પેાસ્ટ એફ. ન. ૨૩
રાપર પાંજરાપાળને મદદ માટે અપીલ
ધર્મપ્રેમી ભાઇશ્રી,
જીવયાના ઊમના હેતુથી છેલ્લા ૨૭ વર્ષથી આ સસ્થા અબેલ જીવાને નિભાવવાનું કાર્ય કરી રહેલ છે.
આપ સૌના ઊમઢા સહચેાગથી સંસ્થા તેના આ કાય માં વધારે ને વધારે પ્રગતિ કરી રહેલ છે. આ સંસ્થાના ત્રણ વિભાગેામાં આજે પણ ૪૬૫૦ ની સંખ્યામાં ઢારી આશ્રય લઇ રહેલ છે.
આ ઢારોના નિભાવ પાછળ તા. ૧-૪-૯૬ થી ૩૧-૩-૯૭માં આ સ ́સ્થાએ 1 કરોડ ૨૦ લાખ રૂપિયાના ખર્ચ કરેલ જ્યારે તા. ૧-૪-૯૭ થી તા ૩૧-૩-૯૮ દરમ્યાન આ સંસ્થાને નિભાવ ખર્ચ ૫–૮૫ લાખ આસપાસ લાગેલ અને ચાપડાનું એડીટ પણ થઇ ગયેલ છે.
આમ ઢારોની સંખ્યા તથા નિભાવ ખર્ચ ઉપરથી આ સસ્થાની જવાબદારીના ખ્યાલ આવશે.
આવડુ વિચાર કાર્ય ભાગ્યે જ આપ સૌના સહકાર વિના શક્ય બને તે જીવદયાના આ મહાન યજ્ઞમાં આપ આપના શક્ય વધુ ફાળા મેાલી જીવયાની જ્ગ્યાત જલતી રાખવા સહયાગી બનશે એજ અપેક્ષા સહ,
સંસ્થામાં હાલે ૧૨૫ માણસાના સ્ટાફ પણ છે.
૨૨૫
આ સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટે સંસ્થાએ પેાતાની માલકીની એકર જમીનમાં વીડ વીકાસ ચેાજના બનાવેલ છે, જેમાં ૫૧૦૦૦ (એવન હજાર) આપનાર દાતાનું નામ શીલાલેખમાં લખવામાં આવશે.
મઢ મોકલવાનું સ્થળ : શ્રી જીવદયા મ`ડળ રાપર
રાપર-વાગડ-કચ્છ
પીન ૩૭૦૧૬૫ ફાન નં. (૦૨૮૩૦) ૨૦૦૪૦
લી.
ટ્રસ્ટી મંડળ તથા કા વાડુક કમીટી, શ્રી જીવદયા મ`ડળ રાપર-કચ્છ