________________
: ૪૨૫
જ
૨ વર્ષ ૧૮ અંક ૧૩–૧૪ તા. ૨૫-૧૧-૯૭ : હું હતો ત્યા જ દ્વારપાળથી નિવેઢન કરાયેલો કોઈ દૂત સભાની વચમાં આવીને રાજાને છે પ્રણામ કરીને પિતાને આવવાને હેતુ કહે છે.
' હે રાજન ! વારાણસી નગરીમાં સર્વ શત્રુરૂપી સમુદ્ર માટે સૂર્ય સમાન ત્રાસ , હ પડાવનાર સિંહ સમાન સિંહ જેવો શ્રી વીરસિંહ રાજા પ્રજાનું પાલન કરે છે. તેની આ છે અંતપુરી ન શીલકૃત્યયત્ન પુષ્કળ ગુણની શ્રેણીવાળી છે. તે બંનેની પુત્રી નિરૂપમ રૂપ
વાળી લાવશ્ય–શીલક્રાંતિ, બુદ્ધિથી યુકત પ્રજ્ઞા પ્રમુખ ગુણ પાત્ર સૌભાગ્ય વૃક્ષની મંજરી છે છે એવી સૌભાગ્યમંજરી છે. તે બધી કલાઓને જાણીને નવતત્વ આદિ જિનેશ્વર ભગવાને
કલા વિચારને જાણવા વડે સમ્યકત્વમાં દઢ છે. ત્યારે તે કલાચાર્ય વડે તેને રાજા છ પાસે લઈ જવાઈ રાજાએ પોતાના ખોળામાં બેસાડીને પરિક્ષા માટે આ શું શું જાણે છે જ છે. તે પંડિતને પૂછયું-પંડિત વડે કહેવાયું મહારાજ આપ જ પરીક્ષા કરો.
' રાજાએ કહ્યું હે બેટા ! પૂછેલા પ્રશ્નોનો બરાબર જવાબ આપીશ કન્યાએ કહ્યું- 9 છે પિતાના અને ગુરૂના આદેશથી રાજાએ પંડિતને કહ્યું–પ્રશ્ન કરો. પંડિતે કહ્યું–હે બેટા ! છે સાવધાનીથી જવાબ આપ. કન્યાએ કહ્યું પંડિતજી યથારૂચિ પ્રશ્ન કરો. હવે કેવી રીતે જ છે પ્રશ્નોત્તરી થાય છે. તે આખી સભામાં આશ્ચર્ય સહિત જોવાયું. લક્ષણ, સાહિત્ય, છં, છે
અલંકારે આદિ વિષયવાળાના પ્રશ્નોના જવાબે કલ્પના વડે અપાવેલ. પંડિતે તે પ્રમાણે ક પરીક્ષા માટે પૂર્વપક્ષ કર્યો હતે ! હે બાળક આ સંસારમાં લક્ષ્મી જ સાર છે. બધા જ
કાર્યોનું એકપણું હોવાથી સર્વ ધર્મ, અર્થ, કામની સિદ્ધિનું કારણ લક્ષમી છે. તેના પર દિ વગર બી 2 કઈ શકિત વડે એક પણ નિર્માણ થતું નથી. આથી સર્વ કાર્યોનું સાધક ( પણું તો દૂર રહો પણ આની કૃપા વડે બધા દે પણ ગુણ થઈ જાય છે. ધનવાનનો કેસ જ ક્રોધ હોય તો તેને તેજ કહેવાય. ધનવાન ગ્રહ સ્થિતિ બને છે. ધનવાન દુરાઆ ચાર કરેતે ક્રિડા કરે છે. કહેવાય.
| માયા કરે તે વ્યવહાર કુશલતા છે. અજ્ઞાનની બુદ્ધિ સ્વચ્છ બને છે. બરાબ છે છ બેલે તે સારું લાગે છે. ધનવાન આગળ ડાહ્યા માણસો વડે જેના (લક્ષમીના) વશથી આ છે તેની સાથે દોષમાં પણ ગુણપણુ વડે વ્યવહાર કરે છે. ધનથી વિશિષ્ટ ધન વડે નીચ 2 ક કુલવાળો લીનવાળો કરાય છે. ધનવડે ફરી પાપ ચીતરી જાય છે. માટે તે લક્ષમીને જ ૨ નમસ્કાર થાય ! લોકમાં કાંઈ નથી માટે લોકે પૈસા કમાવો, પૈસા કમાવે. ભૂખ્યા વડે કે છે વ્યાકરણ ખવાતું નથી. તરસ્યા વડે કાવ્યરસ પીવાતું નથી. છંદ વડે કેઈના કુલનો જ ઉદ્ધાર થયો નથી. માટે તેનું ભેગું કરે. બીજી બધી કળા નિષ્ફળ છે. એ પ્રમાણે છે ૬ પંડિત વડે કહે છતે. મધુર કેયલની જેમ સ્વર ઝરતી કન્યાએ કહ્યું-પંડિતરાજ એવું છે છે ન બેલે મારું કહેવું સાંભળે.
(ક્રમશઃ)