SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ : ૨૪૭ છે શ્રેષની આ સળગી ઉઠે છે અને એ છેષની આગના ગે તે એકદમ એ બનેય મહાઆ મુનિએ તરફ મુખ ફાડીને ઉતાવળે દોડી આવી. આ સ્થિતિમાં પણ એટલે કે, વાઘણ ૬ % એકઠમ આ પણી ઉપર પડવાને જ આવી રહી છે, એમ જાણવા છતાં પણ ક્ષમાશ્રમણમાં છે હું ઉત્તમ એવા તે બન્નેય રાજર્ષિ મહામુનિએ ધર્મધ્યાનને સ્વીકાર કરતાં હતાં કાર્યોત્સર્ગ છે છે કરીને ઉભા રહ્યા. છે વિવારે કે આ કેવી અને કેટલી ધીરતા ? આવી અને આટલી ધીરતા તે જ છે જ આત્માએ રાખી શકે કે જે આત્માએ કેવલ મુકિતરામણીના જ રસીયા હોય. હું છે અન્ય પદાર્થોમાં આસકત અને એ આસકિતના ગે અન્ય પદાર્થો આરા- છે છે ધનામાં જ ઉદ્યમશીલ આત્માઓ આવે સમયે આવી ધીરતા કદી જ ધરી છે જ નથી શકતા. અનંત ઉપકારીએ, સંયમ મહર્ષિઓ માટે પણ પરિષહાને સહન જ કરવાની અને બારે પ્રકારના તપની આરાધનામાં જ રત રહેવાની જે વિધિ બાંધી હતી શું છે, તેનો હેતુ પણ એ જ છે કે આવા સમયે પણ તે આત્માએ દૌર્યશીલ રહે છે છે અનંત ઉપકારીઓએ વિહિત કરેલા એ વિધાનનું જે યથાસ્થિત પાલન થાય, તો એ છે આ વિધાનમાં એ સામર્થ્ય છે કે આત્માને ગમે તેવા પ્રસંગમાં પણ મુંઝાવા ન દે; પણ 8િ. ૬ અનંત ઉપકારીઓના એ વિધાન પ્રત્યે સાચે સદભાવ અને એને આરાધવાને અપૂર્વ છે રે ઉત્સાહ તે જ આત્માઓને આવે છે કે જે આત્માઓની ભવસ્થિતિ પરિપકવ થઈ ન હોય, એવા આત્માઓ કઢીચ અશકિત આદિના યોગે એ વિધાનની યથાસ્થિત આરાધના આ ન કરી શં, તે પણ તેની આરાધના માટેની ભાવના અખંડિત પણે એવા આત્માઓના 2 8 અંતરમાં નિરંતર ઉદ્દભવ્યા જ કરે અને યથાસ્થિત આરાધના ન થઈ શકે તેને પશ્ચા- છે. છે ત્તાપ પણ સતત્ રહ્યા જ કરે છે ખરેખર, આ બે રાજર્ષિ મહામુનિએ આવા સમયે પણ આવી ધીરતા રાખી છે જ શક્યા છે,-એ પ્રતાપ અનંત ઉપકારીઓએ વિહિત કરેલા કલ્યાણકારી એ વિધાનના ૪ છે પાલન જ છે. આથી જે આત્માઓ, એકાંતે મુકિતમાર્ગની જ આરાધના કરવા છે 2 ઇચ્છે છે કે આત્માઓએ, અનંત ઉપકારીઓએ એકાંત કલ્યાણના હેતુથી જ વિહિત છે છે કરેલા એ વિધાનનું યથાશક્તિ પાલન કરવામાં જ રત બની જવું જોઈએ. વળી છે એકાંત મુકિતમાર્ગના આરાધકે માટે એ સિવાય બીજુ કરવાનું પણ શું છે ? એ 9 શિ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ, એકાંતે મુક્તિમાર્ગની જ આરાધના કરવા ઈછતા આત્મા- છે છે. એાએ કરવાની જ નથી; એ છતાં પણ એ કલ્યાણકર વિધાનના પાલનમાં જે આત્માઓને રસ ન જ ગે, તે આત્મા ખરેખર શોચનીય ગણાય એવા શોચનીય આત્માઓ,
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy