________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પામ્યા વિના આવતા નથી. જૈન શાસનમાં શ્રીમંત અને ગરીબ બંનેય આરાધના માટે છે છે યોગ્ય કહ્યા છે પણ જે તે શ્રીમંતને શ્રીમંતાઈનું જરાપણ અભિમાન ન હોય, પિતાની છે છે શ્રીમંતાઈમાં લીન ન હોય અને ગરીબને ગરીબાઈની દીનતા ન હોય તે, બાકી જે આ છે શ્રીમંત પોતાની શ્રીમંતાઈના તેરમાં–ગુમાનમાં જ લીન હોય તથા ગરીબ હમેશા જ પિતાની ગરીબાઈના જ રૂઢણ રોતે હોય તે તે ધર્મને માટે જરાપણ એ ય કહ્યો નથી. હું
હું ચાપૂર્વક સઘળીય સામગ્રીને ત્યાગ કરનારા કઠિયારો આકરણી ય બને છે, જે ત્યાગ ર્યા પછી ય “આવો હતો.. તેવો હતો તેવું યાક કરનાર ચકવરી પણ છે છે અનાઢરણીય જ બને છે. શ્રી દશવૈકાલિક સૂત્રના બીજા અધ્યયનમાં પણ આ જ ભાવની જ આ વાત સ્પષ્ટ કરી છે કે જેની પાસે ભેગોપભેગાદિ સામગ્રી કાંઈ નથી અને માટે ભાગ- 2 ૬. પગ નથી કરતે માટે તે ત્યાગી નથી કહેવાતો. પરંતુ પુણ્ય વેગે મળેલી સફળીય છે ભેગે પગની સામગ્રીનો સમજણ પૂર્વક હૈયાથી ત્યાગ કરે છે, ત્યાગ કર્યા પછી ભવિ.
ષ્યમાં પુનઃ તેના કરતાં વધારે મળે તેવી ઈરછા સરખી રાખતું નથી કે વારંવાર કે ભૂતકાળને વાગોળતો નથી તે જ સાચે ત્યારે કહેવાય છે.
ખાવા ન મળે અને ભુખે રહે તેથી તપસ્વી કે ઉપવાસી ન કહેવાય પણ જ ખાવા પીવાનું પૂરતું હોવા છતાંય આહાર સંજ્ઞાને જીતવા–રહિત થવા અને અણહારી છે જ પઢની પ્રાપ્તિ માટે સમજીને ખાવા પીવાનો ત્યાગ–નિયમ કરે તે તપસ્વી કહેવાય. ભૂત- ૨
કાળમાં હું આવો તેવો હતું તે પ્રમાણે ઓળખાવવાની વૃત્તિ જ લઘુતા ગુણને દેશવટે જ આ આપનારી છે.
સાવદ્ય મિથ્યાત્વની પિષક સંસ્કૃતિના પ્રેમી બનેલા જીવોના આવા ભ્રામક પ્રચા૨માં ભળી ભેળા જે ફસાય નહિ અને માર્ગનું યથાસ્થિત જ્ઞાન મેળવી ન્માર્ગમાં જ કે સ્થિત બની સ્વ–પર આત્માનું કલ્યાણ સાધે અને પુણ્ય યોગે મળેલી સઘળી છે સામગ્રી છે છે અને સુંદર શકિતઓનો શાસનને યથાર્થ સમજવામાં સદુપયોગ કરી આત્માની મુક્તિ છે નિકટ બનાવે તે માટેનો આ પ્રયત્ન છે. સુષુ કિં બહુના? જ ચિંતનિકા – છે “ઉત્તમ વસ્તુને પ્રાપ્ત કરવાથી જ કલ્યાણ થતું નથી પરંતુ મળેલી રે હું એ ઉત્તમ વસ્તુને ઉત્તમરૂપે ઓળખીએ તે જ કલ્યાણ થાય. છે સામાયિકાઢિ અનુષ્ઠાન સંસારનો અંત લાવી મિસે પહોંચાડનારાં છે. જિનેછે શ્વરદેવની પરમતારક આજ્ઞા મુજબ કરાતાં અનુષ્ઠાને જ મેક્ષસાધક છે–એનો યાલ જે ઇ આ આત્માઓને છે, તે આત્માઓ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાનું મૂલ્ય બરાબ, સમજે