________________
- : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ૨ છે. (૮) નં. ૨ “નિડરતા તેઓ એવા તે નિડર હતા કે જેઓએ નિડરતાના છે ઈ પ્રભાવે જેવું હોય તેવું બધું પાટે બેસી બેલી શકતા હતા પણ ત્યાંથી ઉતર્યા પછી કે છે જ કેબીનમાં જઈને કેઈના કાનમાં ફૂંક મારી છેઆવી નિડરતા તમારામાં?
| (૯) તમે જે હો તે આવી અમારે માટે વાત કરે ને ? શું અમે ભૂત છીએ, ૨ પ્રેત છીએ, પતિત છીએ કે તમને ખાઈ જઈએ છીએ, તો અમારી પાસે ભણતા એવા છ મુમુક્ષુઓને ભરમાવવાને શું ધંધે માંડે છે કે અહિં શું દીક્ષા લેશે, ત્ય, લે ને ? " જ આવી બધી દલાલો દલાલી કરે છે, તે એ દલાલોને મારે કહેવું છે કે આ દલાલી જ કરવામાં તમને શું મળે છે? આવો ને મારી પાસે હું તમને ડાયરેકટ દલાલી આપી દઉં!
(૧૦) નં. ૩ “નિર્વાણ” સમજ્યા! કે નિર્વાણ એટલે મેક્ષ. મહારાજજી એક છે છ વખત એવા સીરીયસ અવસ્થામાં આવી પડ્યા કે જેથી થોડો વખત તેમને થારાવશ છે
રહેવું પડયું, અને વળી આયુષ્ય બળવાન અને વૈદ્યાત્રિના ઉપચાર કરી સ્વસ્થતાને આ 8 પામ્યા અને ફરી બેઠા થયા ત્યારે સાધુઓએ તેમને પુછયું કે સાહેબજી આ પે આટલા જ 6 દિવસ દરમિયાન શું શું વિચારો કર્યા ? ત્યારે પૂ. રામચંદ્રસૂરિ મ. સાહો જવાબ છે
- આપ્યો કે મેં આટલા દિવસ માત્ર એક “જ્ઞાનસારના” અષ્ટકની જે ગાવા છે કે { “નિર્વાણપદ્યમ]કં' એ ગાથા ઉપર જ વિચાર કર્યો છે અને એમના વ્યાખ્યામાં મેક્ષ ,
શબ્દ આવે જ તે કહો તમને કેટલીવાર મેક્ષ યાદ આવે છે કે સંસારમાં બેઠા હો ર. છે ત્યારે તે જાણે હું જ માટે શ્રીમંત અને એવા તે જાણે મશગુલ બની જાય કે કહેવું છે આ જ શું? મહારાજંજીએ કીધું હતું કે મંદિરમાં અને ઉપાશ્રયમાં મોક્ષ યાદ કરજે? હું ઘરે ગયા પછી મિક્ષ નહિ એમ? -
(૧૧) હમણાં જ પૂ. આ. મ. સાહેબે એક સરસ મજાની વાત કરી કે બાપ છે એ દીકરાના નામે ઓળખાય કે પછી દીકરી બાપના નામે ઓળખાય? ગુરૂ શિષ્ણના નામે છે કે ઓળખાય કે શિષ્ય ગુરૂના નામે ઓળખાય? જયંતીભાઈ બોલે બેલે હજી મને છે. નું કહેવા દે, હું પોતે મુંબઈમાં દર્શન કરવા ગયો ત્યારે બહાર જ બેડ જોયું ત્યાં છે લખેલું હતું કે કલિકાલ કપતરૂ વ્યાખ્યાન વાચસ્પતિ આદિ : આદિ ૮-૧૦ વિશેષણ આ પછી પૂ. પાત્ર આચાર્ય ભગવંતશ્રી રામચંદ્રસૂરીશ્વર મ. સા.ના ગુરૂદેવ સિદ્ધાંત મહાકધિ આ પર પૂ. પાટ એવચાર્યદેવ શ્રી પ્રેમસૂરી મ. સા.ના ચરણોમાં કોટી કોટી વંદના ! આ બોર્ડ છે લાગ્યા ત્યારે તે પૂ. રામચંદ્રસૂળ મ. સા. હયાત હતા ! જ (૧૨) હજી મને કહેવા દે કે કૌરવ અને પાંડવ યુદ્ધમાં સામ સામે આવી 4 જતા પણ ત્રીજો કેઈ આવી જાય ત્યારે તો બંને એક થઈ કહેતા કે નારે ને અમે આ હું ૧૦૦ નડી, ૫ નહી પણ ૧૦૫ છીએ.