SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ - Aft. ધ .જWવજયahસૃજરીજી મહારાજની ૨ U RCH ZYorul euroy evo paulon P94 Nel Yuzo 47 M હીણી -તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢ: ૮મંજઈ) ',હેમેન્દ્રકુમાર સાસુજલાલ જ T (edજ કેટ) 'સરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ ( a ). જાદ &# (જm ) • - #NNMS • અઠવાફિક • आज्ञारादा विराद्धाच. शिवाय च भवाघच વર્ષ : ૧૦] ૨૦૫૩ રૌત્ર વદ દ્વિ. ર મંગળવાર તા. ૧૪-૪-૯૮ [અંક ૩૨-૧૩ જ દિ૯) : પ્રકીર્ણક ધર્મોપશ કિ -પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા * ૨૦૪૩, ધાવણ સુ-૧ રવિવાર તા. ૨૬–૭–૧૯૮૭ ચંદનબાલા જેન ઉપાશ્રય મુંબઈ– ૬ શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિ એ ક્ષમાપના. (પ્રવચન ૨૩ મું) અવ૦ ) સ માટે : ભભવ તુમ ચરણની સેવા. ઉ. : કઈ મહાપુરૂષે લખેલું બેલે છે. તમારે તેની સાથે શું લાગે વળગે છે? ભગવાન પાસે જે મોક્ષ માગે તે માટે સાધુપણું માગે તે જ ભગવા- હર જ નો સાથ ભગત છે. જેને મોક્ષ જોઇતો ન હોય તે માટે સાધુપણું પણ જોઈતું ન હોય તે ખેટો ભગત. સાધુપણું પામેલા પણ જે દુનિયાની એ જ સુખ-સંપત્તિના જ ભિખારી હોય, સંપત્તિવાળાને જોઈને ગાંડાઘેલા થતા જ હોય તો તે ય મહાભિખારી છે. સંપત્તિવાળાની સાધુને દયા આવે કે તેની આ જ પાછળ ગાંડા હૈય? આજના સંપત્તિવાળા તે સાધુઓની પણ મશ્કરી કરે છે. જે આ સાધુઓને કશું આવડતું નથી, કશું જાણતા નથી. વાત વાતમાં એમ જ કહે કે, આ ત્યાગ કરે , ધર્મ કરો, સાધુ થાવ.” અજના કાળમાં તે શ્રીમંતોએ વેપારાત્રિ કરવાની જ જરૂર નથી શા માટે આ પાપ કરે છે, મઝેથી અધર્મ કરે છે તે સમજાતું નથી ! જો ભગવાનની કહેલી આ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy