________________
-
Aft.
ધ .જWવજયahસૃજરીજી મહારાજની ૨ U RCH ZYorul euroy evo paulon P94 Nel Yuzo 47
M
હીણી
-તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢ:
૮મંજઈ) ',હેમેન્દ્રકુમાર સાસુજલાલ જ
T (edજ કેટ) 'સરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
( a ). જાદ &#
(જm )
•
-
#NNMS • અઠવાફિક •
आज्ञारादा विराद्धाच. शिवाय च भवाघच
વર્ષ : ૧૦] ૨૦૫૩ રૌત્ર વદ દ્વિ. ર મંગળવાર તા. ૧૪-૪-૯૮ [અંક ૩૨-૧૩
જ દિ૯) : પ્રકીર્ણક ધર્મોપશ કિ
-પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા * ૨૦૪૩, ધાવણ સુ-૧ રવિવાર તા. ૨૬–૭–૧૯૮૭ ચંદનબાલા જેન ઉપાશ્રય મુંબઈ– ૬
શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિ એ ક્ષમાપના. (પ્રવચન ૨૩ મું)
અવ૦ ) સ માટે : ભભવ તુમ ચરણની સેવા. ઉ. : કઈ મહાપુરૂષે લખેલું બેલે છે. તમારે તેની સાથે શું લાગે વળગે છે?
ભગવાન પાસે જે મોક્ષ માગે તે માટે સાધુપણું માગે તે જ ભગવા- હર જ નો સાથ ભગત છે. જેને મોક્ષ જોઇતો ન હોય તે માટે સાધુપણું પણ
જોઈતું ન હોય તે ખેટો ભગત. સાધુપણું પામેલા પણ જે દુનિયાની એ જ સુખ-સંપત્તિના જ ભિખારી હોય, સંપત્તિવાળાને જોઈને ગાંડાઘેલા થતા જ
હોય તો તે ય મહાભિખારી છે. સંપત્તિવાળાની સાધુને દયા આવે કે તેની આ જ પાછળ ગાંડા હૈય? આજના સંપત્તિવાળા તે સાધુઓની પણ મશ્કરી કરે છે. જે આ સાધુઓને કશું આવડતું નથી, કશું જાણતા નથી. વાત વાતમાં એમ જ કહે કે, આ ત્યાગ કરે , ધર્મ કરો, સાધુ થાવ.”
અજના કાળમાં તે શ્રીમંતોએ વેપારાત્રિ કરવાની જ જરૂર નથી શા માટે આ પાપ કરે છે, મઝેથી અધર્મ કરે છે તે સમજાતું નથી ! જો ભગવાનની કહેલી આ