________________
& = == =..... ક' અલાદેશેારક ૨. વિજયસૂરીજી મહારાજની જ
Mi zoal OUHOY NO REEDO PHU NI Yuzyuz cizzle
- તંત્રી
આ
ક્ષીણી
•
પ્રેસવેદ મેઘજી ગુઢકા :
૮+જઈ) : હેમેન્દ્રકુમાર સજયુબલાલ wit
(૨૪ ) : અરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
વઢવો) ૨૪(ચંદ મ7
(જજ ).
•
• કવાફ •
NNE आज्ञाराच्या
વિશgs 8. શિવાજી 4 મા
વર્ષ: ૧૦] ૨૦૫૩ કારતક વદ-૧૧ મંગળવાર તા. ૨૫-૧૧-૯૭ [અંક: ૧૩+૧૪
.
જ
આ છે
E પ્રકીર્ણક ધર્મોપદેશ
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અ ઢિ વદિ-૧૪, શુક્રવાર તા. ૨૪-૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય,શ્રીપાલનગર મુંબઈ– એ
( કી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રકરણ ૨૧ મું)
અવ૦ ) : જાણું તો વિ ય તરિ, કાઇયોગ ન જુજ છે અને
તે ગુજઈ એણું, એવું નાણું ચરણ હીણે છે
અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થ ને પામેલા શાસ્ત્રકાર છે પરમષિ ઇ.ચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કેતેર મેક્ષ એ જ જીવનું સાચું સ્વરૂપ છે. જીવ જે સુખ ઈચ્છે છે તે સાચું અને વાસ્ત- 9
વિક સુખ નક્ષમાં જ છે. મેક્ષને માટે જ ધર્મ કરવાનો છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન , છે અને સમ્પર ચારિત્ર એ જ મેક્ષને માર્ગ છે. એટલું જ્ઞાન પણ નકામું છે અને એકલી જ કિયા પણ નકામી છે. હવે જ્ઞાન અને ક્રિયા બંનેની મહત્તા સમજાવી રહ્યા છે. એ ગમે તે પણ જ્ઞાની જ્ઞાનમાં જે જાણ્યું છે તેનો અમલ ન કરે તો તે પણ સંસારમાં જ ડૂબી જાય છે. તે વાતને દષ્ટાન્તથી સમજાવે છે કે ગમે તે પણ સારે તરત છે તરવાનું જ થવા છતાં પણ પાણીમાં પડ્યા પછી હાથ-પગ ન હલાવે તે શું હાલત ? રે થાય ? શ્રી જૈન શાસનમાં તે કાયદો છે કે જાણકાર પણ શકિત મુજબ આચરણ કરે છે છે તે તે સંસાર સાગર તરી શકે, નહિ તે તે પણ ડૂબી જાય.