SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ & = == =..... ક' અલાદેશેારક ૨. વિજયસૂરીજી મહારાજની જ Mi zoal OUHOY NO REEDO PHU NI Yuzyuz cizzle - તંત્રી આ ક્ષીણી • પ્રેસવેદ મેઘજી ગુઢકા : ૮+જઈ) : હેમેન્દ્રકુમાર સજયુબલાલ wit (૨૪ ) : અરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ વઢવો) ૨૪(ચંદ મ7 (જજ ). • • કવાફ • NNE आज्ञाराच्या વિશgs 8. શિવાજી 4 મા વર્ષ: ૧૦] ૨૦૫૩ કારતક વદ-૧૧ મંગળવાર તા. ૨૫-૧૧-૯૭ [અંક: ૧૩+૧૪ . જ આ છે E પ્રકીર્ણક ધર્મોપદેશ -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અ ઢિ વદિ-૧૪, શુક્રવાર તા. ૨૪-૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય,શ્રીપાલનગર મુંબઈ– એ ( કી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રકરણ ૨૧ મું) અવ૦ ) : જાણું તો વિ ય તરિ, કાઇયોગ ન જુજ છે અને તે ગુજઈ એણું, એવું નાણું ચરણ હીણે છે અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થ ને પામેલા શાસ્ત્રકાર છે પરમષિ ઇ.ચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કેતેર મેક્ષ એ જ જીવનું સાચું સ્વરૂપ છે. જીવ જે સુખ ઈચ્છે છે તે સાચું અને વાસ્ત- 9 વિક સુખ નક્ષમાં જ છે. મેક્ષને માટે જ ધર્મ કરવાનો છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન , છે અને સમ્પર ચારિત્ર એ જ મેક્ષને માર્ગ છે. એટલું જ્ઞાન પણ નકામું છે અને એકલી જ કિયા પણ નકામી છે. હવે જ્ઞાન અને ક્રિયા બંનેની મહત્તા સમજાવી રહ્યા છે. એ ગમે તે પણ જ્ઞાની જ્ઞાનમાં જે જાણ્યું છે તેનો અમલ ન કરે તો તે પણ સંસારમાં જ ડૂબી જાય છે. તે વાતને દષ્ટાન્તથી સમજાવે છે કે ગમે તે પણ સારે તરત છે તરવાનું જ થવા છતાં પણ પાણીમાં પડ્યા પછી હાથ-પગ ન હલાવે તે શું હાલત ? રે થાય ? શ્રી જૈન શાસનમાં તે કાયદો છે કે જાણકાર પણ શકિત મુજબ આચરણ કરે છે છે તે તે સંસાર સાગર તરી શકે, નહિ તે તે પણ ડૂબી જાય.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy