SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ પક બીજાના મર્મને બોલશો મા ! ! આ બોધ કથા –પૂ સા. શ્રી અનંતગુણશ્રીજી મ. 8 શારાકાર પરમર્ષિએ ભારપૂર્વક ફરમાવે છે કે, કેઈની પણ ગુપ્ત વાત કહેવાથી કે છે અને સ્વ પર ઊભયને હાનિ થાય છે. પરમર્મોને પ્રગટ કરવા તે નાશને રસ્તો છે. ? આ વાત જાણવા છતાં આજે ઘણાને એ સ્વભાવ જ પડી ગયો છે કે, બીજાની 8 $ નિંઢા ન કરે ત્યાં સુધી તેના હૈયાને શાંતિ થાય નહિ, ખાધેલું પચે નહિ. સંસારી છે જેમાં પનિંદ્રા અને આત્મ ક્ષાઘા એ બે અપલક્ષણે જોવા મળે તેમાં નવાઈ નથી. ક પણ સાધુ થયેલા અને તેમાંય ગચ્છાધિપતિ પઢ ઉપર આરૂઢ થયેલા સંસારીને ય શર માવે તેવી જીભની ચળ ઉતારે તે આ કાળની અજાયબી નહિ તો બીજું શું ? આવાહું એનું નામ લેવાથી આપણને પણ પાપ લાગે માટે સર્યું. આપણી વાત જે ચાલે છે. આ છે તે જ જોઈએ કે બીજાના મર્મ કહેવાથી કઈ રીતના નાશ થાય છે. વસતપુર નગરમાં વાલિમકી નામે રાજા હતા. તેને પાણી પીતાં તેમાં નાને છે સર્ષ આવી ગયો. તે પેટમાં ગયે અને વધવા માંડે. તેથી તે રાજાનું પેટ પણ વધવા (માંડયું અને ઘણી પીડા થવા લાગી. રાજાથી ખવાય પણ નહિ અને ખાય તો વધારે છે છે પીડા થાય પણ દૂધ-સાકર પીએ તો સાજા રહે કારણ તે સર્પને પ્રિય હતું. તેથી જ સર્ષ પણ વૃદ્ધિ પામવા લાગ્યો અને રાજાને અસહ્ય પીડા થઈ, તેથી રાજા મરવા માટે છે. જ કે તીર્થભૂમિ તરફ ચાલ્યો. રાણી પણ સાથે ચાલી. ચાલતાં ચાલતાં નગર બહાર છે છે એક નિર્જન જગ્યાએ આવ્યા ત્યાં રાત્રિ પડી અને એક ઝાડની નીચે રાત્રિ વાસે રહ્યા. એક જ સમજાય છે કે કર્મ વિપરીત થાય ત્યારે કેવી હાલત થાય છે માટે ખરાબ કર્મ ન જ જ બંધાઈ જાવ માટે મન-વચન-કાયાથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. ૬ રાજા તો સૂઈ ગયા છે. રાણું જાગે છે. તેવામાં રાજાના પેટને સર્પ મોઢા છે વાટે બહાર નીકળે. તે ઝાડ નીચે એક બીજો સપ આવ્યું. બને મળ્યા અને અલક આ મલકની વાતો કરવા લાગ્યા. બહારના સર્વે ઉદરના સને કહ્યું કે-“તું આ રાજાને શા માટે દુઃખી કરે રિ જ છે ? હવે તેને ઉરમાં પેસવું રહેવા દે.” ત્યારે તે સર્વે કહ્યું કે–ત્યાં દૂધ-સાકર પીવા જ રે મળે છે મારે શા માટે ન રહું?' બહારને સપ કહે–તેને કઈ જાણકાર મલ્યો નથી. આ જ મળે અને કહે કે, ઝેર કચરા ઉકાળી રાજાને પાય તું અંરને અંદર કેહી પુંઠ વાટે જ બહાર નીકળી જાય. એ પ્રમાણે સાંભળી અંદર સ કહે કે, તું જે આ ડાહ્યો છે પણ થાય છે તે પછી નકામે દ્રવ્યને વીંટળાઇને રહ્યો છે તે બીજાને લઈ જવા કેમ દે છે લ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy