________________
૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જી હાર સગામાં અગર તે શું વગેરે સામે આત્માને ખરાબ લાગે છે આમ શાંત બેઠે છે જ છે એટલે પછી આત્માનું શું આત્માને દુઃખની સીમા નહિ રહે તે આત્મા અનાદિથી છે ૨ ફુટ રીબાતે પીડાતે રોતે દુઃખી થતો પીલાતે સેકાતે કપાતે રડવળ ને છેલ્લે જ કાંઈક પૂન્ય કરી ઉત્તમ રત્નચિંતામણથી અધિક માનવભવ ફળને પામ્યો છે. ખૂબ જ આ પૂન્ય ર્યા હશે જેથી હવે પાછો ન પટકાય હવે ફરી એકડે એકથી શરૂ ન કરાય ના ? તે કરવું પડે. એજ વિચારવાનું છે.
સમજે ચેતે જાગે ઉઠે સાવધાન બનો. આ તે પ્રભુ મહાવીરનો સંદેશ છે કે જ એના સંતાનોને ભવની ઘાણીમાંથી પીલાતા પહેલા કાઢવાનો આત્મા પીલાઈ રહ્યો છે. જ આ શખને વિચાર રાત્રે સૂતા સૂતા નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં ત્યારે વધારે છે. શું કરવાનું છે અને બીજુ જીવન જાય છે. ભાગ્યે ક્ષણ ઉભી નથી રહેતી ઓચિંતુ મને છે છે તમને કે જીવ માત્રને જમનું તેડું આવી જાશે ત્યારે પછી કાંઈ નહિ ચાલે. “રહે છે
જમડાજી આજનો દહાડે શેત્રુંજે જઈને આવુંજી, શેત્રુજે જઈને મોક્ષ મા માંગુજી જ પ્રાય ખરી" આવુંજી છેલા જીવડા ઘેલું શું બેલે, એટલા દિવસ શું કીધું “સેવન છે 2 વાત કુલડે છોઈ, છાબ ભરી લાવુંજી ફુલ લાવું હાર ગુંથાવું, ઉપવાસ કરૂં તે ભુખ જ છે જ લાગે ઉનું પાણી નવી ભાવે.”
ગુરૂ-માતા છે. આગમ શાસ્ત્રો પિતા છે ગુરૂ કહે છે-આગમ શાસ્ત્રો વાંચ સાંભળ છે અને એમાંથી શુભ સંદેશ લઈ શુભ કાર્ય કરવા પગલું ભર અને ધર્મ અંતિમ મંગળછે કારી છે અતિ શીતળ અને સુખદાયી છે. સમય વર્તે સાવધાન. સમયને જાણ કરવું પર ઉચિત છે.
- આ આત્મા ઝાડમાં જઈ આ માથાને પેલો જૂ પણ થયા. કડ થયો છે જેને તડકે નાખવામાં કળકળતા પાણીમાં દાંઝવું પડયું. લાખોના પગ નીચે ચગદાય છે હણાયે સેકા, મકાઈ બની શકાય. ચણા બની ઝીંઝરાની જેમ શેકાય. કેરી બની છે 3 કપાયો શેરડી બની પીલાયો. ઠીક છે આ તો બન્યા પછી તરત બીજો અવતાર મળે છે ૨ અને એમાં જે સમજણ જ્ઞાન મળે તે જેમ ચંડકેશિયો નાગ ૮ મા સહસાર નામના જ જ દેવલોકમાં ગયે દેડકો દેવ થયો. પણ જે આત્મા-મારો કે તમારો અગતિમાં પટકાઈ છે ન જાય તે ત્યાં તે કપાયા પછી, છેડાયા પછી, સેકાયા પછી પાછું હશે તેવું જ થઈ છે
જાવાનું ત્યાં નિકાચિત છે ત્યાં અવધિ પુરી થાય આયુષ્ય પુરૂં થાય ત્યારે જ છૂટકારે આ
મળે. નરકમાં પરમધામી ગળું દબાવી તીર મારી મારી નાખે તો પણ આ તે ન જ એ જ મરે પણ દેહ એ જ પાછો થઈ જાય એમાં ફેરફાર ન થાય. આ તે સાચું છે
સમ્યજ્ઞાન મેળવવા માટે હકીકત છે.