________________
હદ સીમંધર જિન ઉપદેશ છે
–શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન ,
સમંદર પરમાત્મા જેના માતા સત્યથી પિતા શ્રેયાંસરાજા અને એમને જન્મ છે ૬ પુંડરગિરીમાં જ્યાં સદા માટે ધર્મ ધર્મ ને આનંઢ છે. ૫૦૦ ધનુષ્યની કાયા ઉંચી છે છે શરીરનું વર્ણ સોના જેવો, કંચન વર્ણ કાય-લાંછન વૃષભનું-૮૪ લાખ પૂર્વનું આયું.
શાંતિનાથ પ્રભુ અને કુંથુનાથ વચ્ચે જન્મ થયેલ છે. તેઓ ૨૦ લાખ પૂર્વ કુમાર છું વાસમાં રહ્યાં. અને ૬૩ લાખ પૂર્વ રાજ ભોગવવામાં પ્રજાને આનંઢ પમાડ અને ૨ હું ત્યારે ૮૩ લાખ પૂર્વ વયા ગયા હતા ત્યારે પરમાત્મા ૨૦ મા તિર્થંકર મુનિ સુવ્રત પ્રભુ જ વિચરતા હતા ત્યારે પ્રભુ શ્રી સીમંધર પ્રભુએ દીક્ષા લીધી હતી. અને પછી થોડા વર્ષો છે
બાદ કર્મ ખપાવી અત્યારે સીમંધર પ્રભુ કેવલીપણામાં બિરાજે છે. અને જેમની સેવામાં ૨ કરોડ દેવે ભકિત કરી રહ્યા છે. ૧૦૦ કોડ સાધુઓ ને ૧૦૦ ક્રોડ સાવી જેમને છે પરિવાર છે .. લાખ કેવલી કેતાં કેવલનાણી જેમની બાજુમાં છે કેટલું પૂન્ય સીમંધર એ પરમાત્માનું !
સીમંધર આવતી ચોવીસીના થનારા પ્રભુ ઉદયનાથ સ્વામી જે આત્મા શંખ 8 શ્રાવકને જીવ છે તે હાલ ૧૨ મા દેવલોકે સુખ ભોગવી રહ્યો છે એ આત્મા તિર્થંકર છે હું થશે એમનું શાસન ભરતક્ષેત્રમાં ચાલતું હશે જેમનું આયુષ્ય ૮૪ હજાર વર્ષનું હશે. આ ઇ કાયા ધનુષ ૩૦ પ્રમાણ હશે અને ૧૮ મા અરનાથ પ્રભુ જેટલું જ શરીર વણ પ્રમાણ છે જ આયું હશે ત્યારે સીમંધર પરમાત્મા નિર્વાણ પદને પામશે. ૧૦૦ ક્રોડ સાધુ ૧૦ લાખ )
કેવલી સાથે એમ કેવલી પરમાત્મા ફરમાવી ગયા છે અને ગણધરોએ ઝીલ્યું અને સમયે જ છે શાસ્ત્રોમાં ઉખ લખાયો.
આપણે આના ઉપરથી ફકત આત્માનું સ્વરૂપ વિચારવાનું છે અને આપણું , જ આયુષ્ય કેટલું અને કેટલું વહી ગયું કેટલું રહ્યું સમુદ્રના ભરપુર મહાસાગરના પાણી !
સામે રસ્તાનું ખાબોચીયાનું પાણીથી એછું. જેમ કીડી મંકડા કુંથુના જીવોની સામે છે દિ મનુષ્યભવ કે લે મોટે છે એજ પ્રમાણે તિર્થંકર પરમાત્મા અને એ પણ અબજે કોડ છે છ વર્ષ પહેલાના આયુષ્ય ને શરીર પ્રમાણે શરીરની શક્તિ પુન્યાનુબંધી પૂન્ય તે આપણે છે છે. હું તે શું વિસાતમાં તે એની સામે નથી લાગતું કે હવે ઉંઘ ઉડાડી જાગી પ્રમાનો વર છે ત્યાગ કરી સમજી વિચારી શુદ્ધ ભાવથી કાંઈક જીવનનું વ્રત નિયમ ટેક લઈ લઈએ, લઈ જ ૨ લઉં અને મન ડરે છે અગર તે સમ્યક વ સમિતિ અને આમ ખરાબ લાગે. ઘરમાં