SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે સિદ્ધાંતને અસત્ય ઠરાવી દેત. આજે પણ એઓશ્રીના ગ્રન્થોને તલસ્પર્શી અભ્યાસ કરી છે છે પોપટ પાકની માફક પણ ઉપસ્થિત કરવામાં આવે તો કઈ ઈતર પડીતની તાકાત નથી પણ છે કે ચર્ચામાં ઉભા રહી શકે. - વર્તમાન કાળમાં પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. ના પ્રશિચ મુનિરાજ | શ્રી યશ વિ. મ. પણ ન્યાયવ્યાકરણ આગમ–પ્રકરણ વગેરે ગ્રન્થનો અ યાસ કરીને ! વર્તમાન કાલની અપેક્ષાએ સારી એવી વિદ્વત્તા પ્રાપ્ત કરી છે પરંતુ એમને એ વિદ્વત્તા છે પૂર્વકાલિન મહોપાધ્યાય શ્રી યશ વિ. મ. ની વિદ્રત્તાની આગળ એક અંના તોલમાં ! પણ આવી શકે એમ નથી અને એ મુનિશ્રી પણ પિતા માટે એવું જ માનતા હશે. ૪ | મુનિશ્રી યશ વિ. એ ઉપા. શ્રી યશ વિ. મ. રચેલા 2 અને વિવરણાદ્ધિ | ઉપર ટીકાઓ અને ભાષાંતર રચવાનું કામ કરી રહ્યા છે એમાં ઉપા. શ્રી યશ વિ. મ. ભાષારહસ્ય પ્રકરણ નામના ગ્રન્થની રચના કરી છે અને તેના પર વિવરણ (ટકા) પણ આ તેઓશ્રીએ જ રચ્યું છે એ વિવરણ (ટકા) પર મુ. યશ વિ.એ “ક્ષર ન” નામની ? ૨ ટકા રચી છે અને હિન્દી ભાષાંતર પણ કર્યું છે એ “મેક્ષરત્ન” નામની ટીકામાં મુનિ* શ્રી પૃષ્ટ ૧૯પર-એકસિમનું પરમાણી મૃદુસ્પર્શવત્વ અત્ર મૃદુશીત મૃકણી ત્યાદિનેક્ત ત૬ વ્યાખ્યાપ્રજ્ઞસ્વાઢિભિઃ સહ વિરૂદ્ધમિવ પ્રતિભાતિ... અતઃ ત્રિસ્પર્વ કાનિચિ~દશીતસ્પર્શનિ ઈત્યાઢિ યહુક્તમત્ર વિવરણકારણ છે તપ્યુપર્યુક્ત શાસ્ત્રવચનઃ સહ વિસંવતિ. તથા “ચતુરૂવિચારેડપિ હૈ મૃદુલઘુરૂપાવવસ્થિતી સ્પર્શી ઈત્યાદિકમપિ પ્રજ્ઞા{ પના–વ્યાખ્યા પ્રજ્ઞત્યાદિભિ.” સહ પ્રતિકૂલ મિવ પ્રતિભાતિ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) ગ્રન્થમાં એક પરમાણમાં સ્પર્શને વિચાર કરતા કે છે જણાવવામાં આવ્યું છે કે એક પરમાણુમાં શીત–સ્નિગ્ધ શીત-ઋક્ષ ઉsણ–નિગ્ધ/ઉષ્ણ– છે ઋક્ષ આ ચાર યુગલમાંથી કઈ પણ એક યુગલ (બે સ્પર્શી હોય છે પરંતુ, મૃદુ સ્પર્શ છે # જણાવ્યું નથી. જ્યારે ઉપા. યશ વિ. મ. “મૃદુશીત મૃદુષ્ણ” વા એમ કહીને પરમાણુમાં ! છે મૃદુ સ્પર્શ હોય છે એમ જે કથન કર્યું તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) ગ્રન્થની છે. સાથે વિરૂદ્ધ જેવું લાગે છે એમ પિતાની મોક્ષરત્ના ટીકામાં કહીને મુનિ યશ વિ.એ 5 ઉપા, યશ વિ. મ.ના કથનનું ખંડન કરવા જેવું કર્યું છે અને આગળ વધીને કેટલાક ! તે દ્રવ્યોમાં ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ)ની અંદર મૃદુ સ્પર્શ નથી જણાવ્યો માટે ? છે કેટલાક ભાષા દ્રવ્યમાં ઉપા.જી મ. મૃદુ સ્પર્શ હોય છે એમ જણાવ્યું તે વ્યાખ્યા
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy