________________
. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં હાલારી ઘર્મશાળામાં છે
છેચાતુર્માસ માટે આમંત્રણ છે
છે શ્રી શંખેશ્વર તીર્થમાં પાંચ લાખ ફુટ જમીનમાં હાલારી વી. એ. કે. મૂ. ૬
તપા. જૈન ધર્મશાળાનું નિર્માણ થયેલ. આઠ હોલ સાથે ૩૨ રૂમનું નિર્માણ તથા બે ૬ વિશાળ ઉપાશ્રય આદિનું નિર્માણ થઇ ગયું છે.
ત્રણ માળની ભવ્ય જિનમંદિર તૈયાર થઈ રહ્યું છે તેમાં જરમન સિવારના ૪૧જ ૪૧ ઇચના ત્રણ મૂળનાયક અને બીજા ચાર એમ કુલ સાત પ્રતિમાજી પધરાવાશે. આ ૬ મંદિરની અંજન શલાકા તથા પ્રતિષ્ઠા ૨૦લ્સ મહા મહિને થશે. તેમજ ઉપધાન અને ૨ 8 3ળીયાથી શંખેશ્વરજી મહાતીર્થના છરી પાલિત સંઘનું આયોજન થયું છે તે માટે છે છે શ્રી ધર્મશાળા કમિટિએ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તથા પ્રવર્તક પૂ. ન મુનિરાજ શ્રી યોગીન્દ્ર વિ. મ. આદિને ચાતુર્માસની વિનંતી કરી અને આ દેવશ્રીએ તે ૬ વિનંતિને સ્વીકાર કર્યો છે જેઠ વઢમાં પૂ. આ.દેવશ્રી આદિ શંખેશ્વર પધારશે. આ છે હાલારી ધર્મશાળામાં આ ચાતુર્માસને અપૂર્વ અવસર પ્રાપ્ત થર છે તે જ
ચમારું કરવા આવનાર માટે એક સુવર્ણમય આરાધનાને અવસર પ્રાપ્ત થશે. હાલારી છે. વિશા ઓસવાળ ભાવિકને ચાતુર્માસ માટે વ્યવસ્થા આપવાનું નક્કી થયું છે. વળી ૨ ધર્મશાળાની જગ્યાની મર્યા અને મર્યાદ્રિત આરાધનાને સમાવેશ થઈ શકશે–માટે છે જેમને આ અપૂર્વ આરાધનાની તક સાધવાની ભાવના હોય તેમણે નીચેના ભાઈઓ છે જ પાસેથી વહેલાસર ચાતુર્માસ આરાધન સમિતિને સંપર્ક સાધી નકી કરી લેવા વિનંતિ છે. જે
શંખેશ્વરજી ચાતુર્માસ આરાધન સમિતિ c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫ ઢિગ્નિ જ્ય લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) (૧) કાનજી હીરજી શાહ, કાનજી જેઠાભાઇ શાહ
જામનગર જ 8 (૨) મગનલાલ લખમણ મારૂ થાણુ તથા હરખચંદ ગોવીંદજી, ઘાટકે પર
(૩) શાહ મેઘજી વીરજી ફન-૭૪૫૦લ્પ શાહ છગનલાલ ખીમજી-નાઇરોબી ૬ (૪) રતિલાલ દેવચંદ ગુઢકા ફેન–૧૮૧, ૯૦૪, ૯૮૫૧
મોતીચંદ એસ. શાહ ફેન-૦૧૮૧, ૯૦૭, ૫૩૯૨ લંડન
ચાતુર્માસમાં દરરોજ શંખેશ્વર પાર્શ્વનાથજીની વાજતે ગાજતે યાત્રા, પ્રવચને, આ તપસ્યા, આરાધનાઓ, પર્યુષણની વિશિષ્ટ આરાધના, ઉપધાન વિ.ને લાભ મળશે.
૨ ચૂક્તા આ અલભ્ય લાભ.