________________
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના વિહાર કાર્યક્રમ
તેએશ્રી અમદાવાદ પધાર્યા છે એળી પછી.
ખંભાત વરસીતપના પારણા પ્રસંગે પધારશે. ચૈત્ર વઢ ૧૧ થી વૈ. ૨,૪-૩ સુધી. C/o. અમર જૈન શાળા ટેકરી ખ`ભાત.
કારીયાણી વૈશાખ સુઢ ૧૩ તથા ૧૪ તા. ૯/૧૦-૫-૯૮ C/o. ૐ'ન ઉપાશ્રય કારીયાણી (વાયા–મોટાઢ)
દૌશાખ વ૪-૩-૪-૫ તા. ૧૪/૧૫/૧૬-૫-૯૮ ગઢડા સ્વામીના C ૦. સૌરાષ્ટ્ર એન્જીનીયરીગ વર્કસ, બજારમાં, ગઢડા સ્વામિના વાયા–નીગાળા જક્ષા (સૌરાષ્ટ્ર) પીયાવા જે3 સુઢ ૨ તા. ૨૭-૫-૯૮ પ્રતિષ્ઠા હૈ. વ૪ ૧૧ થી જેઠ પૃષ્ઠ ૨ સુધી જૈન ઉપાશ્રય પીયાત્રા (તા. સાવરકુંડલા) સૌરાષ્ટ્ર
શ્રી સિદ્ધગિરિજી જેઠ સુઃ ૭-૮ તા. ૧/૨-૬-૮ C/o. એસવાળ યાત્રિક ગૃહ તળેટી રોડ, પાલીતાણા (સૌરાષ્ટ્ર)
અ'કૈવાડીયા પ્રભુ પ્રવેશ તથા ૪ યાણક મદિર ગુરુમંદિર ખાત રોલાસ્થાપન જેઠ વ૪-૮ તા. ૧૭-૬-૯૮ C/o. જૈન ઉપાશ્રય અકૈવાડીયા (તા. લી'બર્ડ )(સૌરાષ્ટ્ર)
ચાતુર્માસ પ્રવેશ શ્રી શંખેશ્વરજી અષાડ સુ૪ ૭ બુધવાર તા. ૧-૭-૬૮ હાલારી વીશા એસવાળ શ્વે. મૂ. તપાગચ્છ જૈન ધર્મશાળા પંચાસર રોડ, શ ખેશ્વરજી વાયા
વીરમગામ.
~: ચાલુ પત્ર વ્યવહાર ઃ—
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, ઢિગ્વિજય પ્લેટ જામનગર સૌરાષ્ટ્ર
ઇચ્છાયાગનુ સ્વરૂપ
કેતુ મચ્છેઃ શ્રુતાસ્ય, જ્ઞાનિનેપ પ્રમાદત । વિકલા ધમ્મ યેગા ય: સ ઇચ્છાયાગ ઇષ્યતે 1 (ચેાગર્દષ્ટિ સમુચ્ચય)
આગમનુ' શ્રવણ કરનાર, ધાર્મિક અનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળા જ્ઞાનીને પણ પ્રમાથી તત્ત્વધર્મ વ્યાપાર કરવામાં સ્ખલના ભૂલ થાય, કાલથી વિકલતા ફેરફાર થાય તેને ઇચ્છાયાગ કહેવાય છે.