SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ ૪ ૧૩-૧૪ તા. ૨૫-૧૧-૯૭ : ચન્દ્રશેખર વિ. માટે આપણે તે મહાપુરૂષન શબ્દે શબ્દો કેટલા ખવા પડયા તેનું દુઃખ થાય છે. આવી સ્વીકારી હેત તા ? આ ભવિષ્ય અને હવે પાતે ગુજરાત સમાચાર (તા. ૯-૧૦-૯૭) માં જાહેરાત કરે છે કે ટ્રસ્ટીએની આ દાદાગીરીથી મને મુક્ત નહિ કરાવા અને મને દબાણ કરશો . પારણા માટે તે। હું આ બધી પ્રવૃત્તિ છેડીને ગુફામાં આત્મસાધના કરવામાં લીન બની જઈશ ! વડીલાને તા તેઓ કાયમને માટે ધમકીએ જ આપતા આવ્યા છે. એ વખતે અનેક વખત એમના ગચ્છાધિપતિ આ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાનું ઉલ્લઘન કરી સ્વચ્છંદતાને પેાષતા આવ્યા તે જ સૌંસ્કાર આજે પણ વિદ્યમાન છે. આ વખતે હવેના તેમના ગચ્છાધિપતિ જ્યઘેાષસૂરીશ્વરજી મ ની ઉપવાસ ઉપર ઉતરવાની સ્પષ્ટ ના જણાવતી આજ્ઞાનું ઉલ્લઘન કરીને પેતે ઉપવાસ શરૂ કરી : ૪૦૭ એટલે જ વિચાર કરવાના છે કે એ દ્વિષ્ટા સાચા 'ઠર્યાં છે ! ખરેખર આ શબ્દા સાચા અણુમેલ સલાહ એ વખતે માની હાત અને આ અંજામ આવત ખરા ? દીધા છે ! જૈન સાધુનુ જીવન તે કેટલુ* મસ્તીભર્યું અલખ નિરજન જેવું હાય ! તેને ગામમાં ઘર ન હોય, સીમમાં ખેતર ન હોય અને એકમાં બેલેન્સ ન હેાય ! જેએએ આવી વાતને અવગણી તેએની દશા આજે કેવી ભયંકર દેખાય છે. ૨૫૦ મી ઉજવણી વખતે પણ ચન્દ્રશેખર વિ.ને ઉપવાસ ઉપર ઉતરવાની તેમના એ વખતના ગચ્છાધિપતિના રામચન્દ્રસૂરીજી મહારાજે મુંબઇથી સ્પષ્ટ ના કહેવડાવી, છતાં આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ઉપવાસ શરૂ કરી દીધા પણ સરવાળે નમતું જોખીને પરણુ કરવું પડયું. કસ્તુરભાઇ લાલભાઈને હાથે પારણુક કરવું. પડયું. વખતે પણ ટ્રસ્ટીએ મક્કમ છે. રાજીનામું ન આપવા માટે ત્યારે હવે કેટલા ઉપવાસ કરીને રાજનામુ` મેળવશે તે તેા જ્ઞાની જાણે. આ હું છેલ્લા દસેક વરસથી ૨૦૪૪ નું સંમેલન થયું. ત્યારથી તેઓની યનીય હાલત ો રહ્યો છું. સ`મેલને કરેલા અશાસ્ત્રીય ઠરાવાથી એટલે કે શાસ્ત્ર વિરૂદ્ધ સમગ્ર જૈન સઢને ઉન્માર્ગે ઢસડવાનું આગેવાની લઇને ઉગ્રપાપ ક્યું તે ઉગ્રપાપ તત્કાળ ફળ આપે તે ન્યાયે તુરત જ ફળ કેટલાકને મળી,ગયુ` હતુ`. અને ચન્દ્રશેખર વિ: મ. સા. ને સતત મળી રહ્યું છે. જે સમેલન દ્વારા દેવદ્રવ્યના નાશને માર્ગ મેળેા કર્ર આપ્યા તેા ઉગ્ર પાપ જ તેમને નડી રહ્યું છે. ત્યારથી તેઓની શાંતિસ્વસ્થતા-સમાધિ હણાઇ ગઇ છે. તેમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. દેવદ્રવ્યનું
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy