________________
છ વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ તા. ૭-૧-૯૮
: પર૫ ર થાય અને પાપ પણ ન થાય. ધર્મ તે મોક્ષ માટે થાય. જ્યાં જ્યાં પૂ.શ્રીનું વિચરણ છે તું ત્યાં ત્યાં લોકે આ પ્રશ્ન પુછતા અને પ્રત્યુત્તર પણ આવો જ અપાત ! સંસાર , આ માટે પાપ થાય કે કરાય. એવું કઢિ બોલતા ન હતા ને બેલ્યા પણ ન હતા. અરે ! છે હું આવું એમના કિલમાં પણ ક્યારેય ઉગ્યું ન હતું તો બેલવાની કે લખવાની તે વાત
કય રહી ? છે એટલે એઓશ્રીના હૈયામાં “સંસાર માટે ધર્મ ન થાય તે પાપ થાય.” અર્થ– ૨ કામ માટે ન થાય તે પાપ આવી શાસ્ત્ર વિરૂધ્ધ વાતો હતી જ નહિ, છે
તેમજ “અર્થ કામની ઇચ્છા છે તે ધર્મ કરાય જ નહીં એ રીતે કરેલો ધર્મ છે છે ભૂંડે છે સંસાર વધારનાર છે રીબાવી રીબાવીને મારનાર છે. ટૂંકમાં બલવનિષ્ઠાન- ૬ જ બંધી છે ને તેથી અકર્તવ્ય છે' આવી શાસ્ત્રવિરૂદ્ધ માન્યતાની પ્રરૂપણ કરવાનું તે છે
શું પણ પૂ.શ્રીના હત્યામાં પણ આવી માન્યતા ન હોવા છતાં એ માન્યતાને આરેપ હ કરી મનઘડંત કલ્પના કરી સૂચિત અર્થ કાઢવો એ વિશ્વવંદ્ય વિભૂતિ સમા એક છે મહાપુરૂષની વેર આશાતના કરવા જેવું છે અને આવી જ અશાતના પં. શ્રી અભયજ શેખર વિ.એ કરી છે એ વિચાર કરતા દરેક સુફ પુરૂષને જણાયા વગર ન રહે.
પ્રવે-તમે જણાવે છે કે ઉત્તરાચયનસૂત્ર વૃત્તિમાં “અર્થકામાભિલાણિપિ 8 ધમે એવ યતિતવ્યમ” આ પાઠ છે જ નહીં તો ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિઓમાં કે આ આ પાઠ છે અને તેને વાસ્તવિક અર્થ કેવો થાય છે તે જણાવશો.
ઉ૦-(કેરારાધ્યયન સૂત્રમાં રબ્રીય નામના સાતમા અધ્યયનમાં ૨૩-૨૪મી આ ગાથાની ટીકામાં જે પાઠ આપવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે અને તેનો સત્ય છે 9 સભર અર્થ પણ નીચે પ્રમાણે છે.
હાલાશધારક પ. પૂ. અ. દેવ શ્રી જિનેન્દ્ર સૂમસા. ઉત્તરાધ્યયન સૂત્ર પર એ પ૨ જેટલી વૃત્તિઓ (ટીકાઓ) રચાએલી છે તે બધી જ વૃત્તિઓનું એક જ ચમતમાં આ સંકલન કરેલું છે એ ઘણું જ સુંઢર કર્યું છે.
એમાં પૃ. ૧૧૧૫ ઉપરના રીચ નામના સાતમ અધ્યયનમાં... ! .
જહા કુસગે ઉદાં સમુદેણ સમે મિણે એવી માણસગા કામા દેવકામાણે અરિએ છે કુસગમિત્તા ઇમે ઢામાં સિદ્ધિમિ આઉએ છે
કસ્સ હેલું પુરાકાઉં જેગમ ને સંવિદે છે 8. * આ છે ગાથા પરની પ. પૂ. આ. દેવ શ્રી ભાવદેવ સૂ. મ. સા.ની ૧૧૫૬ પૃ. ૪