________________
ન જ્ઞાન ગુણ ગંગા :
=અજ્ઞાંગ
જ જ સંમૂરિછમ જીવોની ઉત્પત્તિના સ્થાને –
સંમૂછમ જી ચૌદ સ્થાનમાં ઉત્પન્ન થાય છે તેમ શ્રી પન્નવણા સૂત્રમાં કહેલ છે તે ચૌદ સ્થાને આ પ્રમાણે છે. જ “ઉચ્ચારેસુ વા પાસવર્ણસુ ૧ ખેલેસુ વા સીંધાણેસુ વા વતેસુ વા ૪ જ પીસુ વા સેણિએ સુ વા પુઇએસુ વા સુકકેસુ વા સુકક પિગલે પરિસા૨ ડીએસુ વા ઇથી પુરૂષ સ જોગેસુ વા વિગયજીવ કલેવરેસુ વા નગરનિધમસ વા સવેસુ ચેવ અઈઠાણેસુ વા' ૧ ઉચ્ચારે સુ વાવડીનીતિમાં ૨ વાસવર્ણસુ વા-લઘુનીતિ (પેશાબ)માં
૩ ખેલેસુ વા-ગળફામાં કે ૪ સીધાણેસુ વા–નાકનો મેલ-લીટમાં ૬ ૫ વતેસુ વા-વમન થાય તેમાં " ૨ ૬ પીસુ વા-પિત્ત પડે તેમાં છે ૭ સેણિએ સુ વા-લોહી પડે તેમાં
૮ પુઈએ સુ વારસીમાં
૯ સુકે સુ વા-વીર્યમાં છે. ૧૦ સુકર્ક પગલે પડીસાઠીએસુ વા-વીર્યના પગલે આ હોય તેમ ૪ ૧૧ થી પુરૂષસંગેમુ વા-સ્ત્રી-પુરૂષના સંગમાં ૨ ૧૨ વિગયજીવકલેવરેસુ વા-કલેવરમાં અંતમુહુરમાં ૨ ૧૩ નગરનિવમણેસુ વા-નગરના ખોળામાં છે ૧૪ સવ્વસુ ચેવ અસુઇ ઠક્ષેતુ વાસઘાય અશુરિસ્થામાં,