________________
યાત્રાસંઘેનું વિશુધ્ધ વિશેષણ કયું? છ'રી પાલિત કે દરી’ પાલક ?
–શ્રી હિતકાંક્ષી છે
પ્રશ્ન : ૧. છરી' પાલિત સંઘ, ૨. ૬ધરી’ પાલક સંઘ, ૩. “રી પાળ સંઘ. છે
ઉપરના ત્રણ શબ્દસમૂહોમાંથી વ્યાકરણશાસ્ત્ર દષ્ટિએ કે શબ્દસમૂ યથાર્થ કે ગણી શકાય?
ઉત્તર ઃ ૧. “છરી પાલિત સંઘ” આ શબ્દપ્રયોગમાં છરી અને “પાલિત? 6 ૨ આ બે અંશેની વિચારણા કરવાની છે.
તેમાં પ્રથમ અંશ છરી અંગે વિચારણા કરતાં એમ લાગે છે કે “છ” અને એ “રી સાથે વાંચતાં શાક સમારવાની “છરીને ભ્રમ થવાની શક્યતા છે. તેથી આવા જ કે પ્રયોગમાં શબ્દને બદલે સંખ્યાંક (આંકડા)ને ઉપયોગ વધુ ઉપાદેય છે. અર્થાત્ છરી 8 નહિ, પણ “ર” લખવું વધુ સારું છે.
બીજા “પાલિત” અંશની વિચારણા કરતાં “પાલિત સંઘ એવો શબ્દ પ્રયોગ જ વ્યાકરણશાસ્ત્રની દષ્ટિએ યોગ્ય જણાતું નથી.
પાલિત' એ સંસકૃત ૧૦ મા ગણના પાલ” (પાલયતિ) ધાતુનું કર્મણિ૬ભૂતકૃદન્તનું રૂપ છે. તેનો અર્થ “થી–વડે પળાયેલા–રક્ષાયેલ” એવો થાય છે, જે 8. છે વધુ અભિપ્રેત નથી.
૨. દરી’ પાલક સંઘ અને ૩. ૬રી પાળ સંઘ–આ બંને પ્રયોગ શુદ્ધ અને * અભિપ્રેત છે. “પાલક’ શબ્દ સંસ્કૃત ભાષાને છે અને પાળત” શબ્દ ગુજરાતી ભાષાને છે.
પાલક' શબ્દમાં વાચક “અક” પ્રત્યય હોવાથી તેને અર્થ “પાલન કરનાર એવો થાય છે.
-ડો. અરુણોદય ન. જાની (વડેકરા) ૨ ભવસમુદ્રથી તારે તેને તીર્થ કહેવાય અને ભવસમુદ્રથી તરવાની ભાવનાવાળે હેય તેને યાત્રિક કહેવાય. | તીર્થયાત્રા દરમિયાન યાત્રિકે પાળવાના આચાર :
૧. હૃદયમાં સમ્યત્વ ધારણ કરવું, ૨. પગ વડે ચાલવું, ૩. એકાસણું કરવું છે, ૨ ૪. સચિત્ત આહારને ત્યાગ કર, ૫. બ્રહ્મચર્ય પાળવું, ૬. સંથારે શયન કરવું.
(જુઓ અનુ. ટાઈટલ ૩ ઉપર) છે