________________
૫૩૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તૈયાર જ હાય કે આશક્તિ તે સાધુ સાવચેત ન રહે તે ખાવા ઉપરે થઈ જાય ! એટલે શુ' ખાવાથી સાધુને દૂર રહેવુ તેવા જવાબ.)
થતી હાય
છેલ્લા મુતિકૃતમાં તા સાધુને માતૃ આદિ પરવઢતા ધર્માંની લઘુતા તેા સડાશ બાથરૂમ વાપરે તો એ દેષ છે આવુ' લખીને ભયંકર વિરાધનાના માર્ગ બતાવે છે તેને બદલે વિરાધના વિના જીવાય નહિ તે તે સ્થાનમાં રહેવુ નહિ તેવી હિતની વાત કરતા નથી.
આમ અનેક ખાખતે વિરાધાભાષી ધરાવતા પુસ્તકોને છાપવા જ્ઞાનકૂન્યને ઉપચેાગમાં લેવુ... તે કેટલે અંશે ચેાગ્ય છે?
અને સ`સ્થા કબુલ કરે છે કે ૧૫ થી ૨૫ ટકા નફ્ા થાય છે. તે જ્ઞાનદ્રવ્યના રૂપિયે પુસ્તકો છાપવાના-તેને વેચવાના અને તેમાંથી ૨૫ ટકા નફ્રેશ કરાય અને તેમાંથી એક ટકો જ્ઞાનખાતે જમા કરાવાય તેવું તેા લુચ્ચા વેપારી પણ ન કરે ! કેમ આવા આવા વિચારાના તુક્કા આવે છે તે જ સમજાતું નથી.
આ અંગે અન્ય સમુઢાયના સાધુએ પણ પેાતાના વિચારા પ્રગટ કરે તે જરૂરી છે: શાસન હુસૈયે વસેલું હેાય તેવા તમામ શ્રાવક-સાધુ આઢિ શક્તિશાળીએએ આ પ્રવૃત્તિની ભયાનક્તા સમજી કેાઈ પણ હિસાબે તેમને આ પ્રવૃત્તિમાંથી વાછા વાળવા જોઇએ તેવુ લાગે છે.
શાસન સમાચાર • ઉદયપુર (રાજસ્થાન)માં ભવ્ય દીક્ષા મહેાત્વ
પૂ. મરુધરદેશે સધમ સરક્ષક આ દેવ શ્રીમદ્ વિ. કમલન . મ. સા. પાલનપુરથી વિહાર કરી પધારેલ અને માગ. સુદ ૧ તા. ૧-૧૨-૯૭ ને સૂરજપેાલથી માલઢાસગલી જૈન ઉપાશ્રયમાં ભય્-પ્રવેશ થયેલ. માગ, સુઃ ૨-૩ તા. ૨-૧૨-૯૭ના દિવસે દીક્ષાર્થી ની વાનેાલી નીકળેલ. માગ. સુઢ ૪ દિ. ૩-૧૨-૯૭ને સવારે દીક્ષાર્થી ને ઘરે ગુરૂભગવંતાનુ પઢાણુ વ્યાખ્યાન તથા વી ઢાનને વઘેાડા નીકળેલ. વર્ષીદાનના વરઘેાડામાં રાજસ્થાન પુલિસ એંડ તથા હાથી પણ ખેલાવવામાં આવેલ. પેારે આજે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન થયેલ. સાંજે દીક્ષાથી ના મેલાવડ થયેલ. માગ. સુદ ૫ તા. ૪–૧૨–૯૭ ને સવારે ૮ વાગે દીક્ષાથી ક્રિયા તથા માલમુનિશ્રી રવિરત્ન વિ.ની વડી દીક્ષાની ક્રિયા પ્રારંભ થયેલ. એલિયા અભૂતપૂર્વ થઇ. આશાબેનનુ નામ સાધ્વીજી અક્ષયરૂચિતાશ્રીજી રાખવામાં આવેલ. તથા ગુરૂણીનુ નામ સા. ગુપ્તિરત્નાશ્રીજી રાખેલ. ખાલમુનિ રવિરત્ન વિ.નું નામ વડીદીક્ષામાં મુ. શ્રી રત્નેશરત્નવિ. મ, રાખવામાં આવેલ.