________________
શરણાગતિ સફળ કયારે ? - ૨
–પૂ. મુનિરાજ શ્રી રમ્યદશન વિજયજી મ. છે
8. સંસારની માયાજાળમાં ભમતાં સર્વ કેઈને કોઈ સ્વાર્થથી કેઈઠ જડઅથવા થ ચેતનનું શરણું સ્વીકારતાં હોય છે. પરંતુ સ્વાર્થિક શરણાગતિ ક્ષણિક તેમજ દુખ આ ફલક હોવાથી જ્યારે વિનાશ પામે તે શોધવું પણ મુશ્કેલભર્યું બની જતું હોય છે. આ જ આપણે એવી “શરણાગતિ ની વાત કરવી છે જે બાહ્ય સ્વરૂપથી પરાર્થકરણવાળી હવા છે છતાં જોઈએ તે આત્મ વિકાસ સાધતી ન હોય અને ભવોભવ સુધી શરણ્ય (શરણ છે છે કરવા ચેઝ) થી વિખૂટા પાડવાનું કામ થઈ જતું હોય. તેના મુખધ કારણોની વિચારણા કરવી છે.
શાખામાં દરેક પઢાર્થની પ્રરૂપણ વખતે વિધેયાત્મક (કરવા યોગ્ય)અથવા નિષેધાછે ત્મક (ન કરવા ગ્ય)અથવા ઉભય સ્વરૂપે વ્યાખ્યા જોવા મળે છે. તેમાં વિધેયાત્માની પ્રરૂપણાથી જ છે તેનાથી અન્ય જે હોય અર્થાત્ તેનાથી જે વિપરિત હોય તેનો નિષેધ સમજાઈ જતો હોય છે. તે
અને તે જ પ્રમાણે નિષેધાત્મક પ્રરૂપણ વેળાએ તેનાથી અન્ય અર્થાત્ તેનાથી જે વિપરિત ૨. ૨ (કરવા યે ) ની વ્યાખ્યા આપોઆપ સમજાઈ જતી હોય છે. અને ઉભયસ્વરૂપ પ્રરૂપ છે પણામાં તે વ્યાખ્યા સ્પષ્ટ જ જણાય છે. જ પણે અહીં “શરણાગતિની વ્યાખ્યા કરતી વેળાએ તે ક્યાં વિધેયાત્મક રીતે આ કારણોથી અલંકૃત બનેલી સફળ થાય તે અંગે કાંઈક વિચારણા કરવી છે. તેના અનેક આ કારણે હોવા છતાં મુખ્યતયા ૬ કારણોમાં વિભાજિત કરીને સમજવાનો પ્રયાસ કરીએ.
આનુકૂલસ્ટ સંકપઃ પ્રતિકૂલવિસર્જનમ્ રક્ષિષ્યત્વતિ વિશ્વાસે, ભત્વે વરણું તથા ** આત્મનિક્ષેપ કાપર્વ, વિદ્યા શરણુગતિ
: (૧) આનુકૂલ સ્ય સંક૯૫ – અનુકૂળ રહેવાનો સંકલ્પ
જેનું શરણું સ્વીકાર્યું હોય તેની અનુકૂળતાનો મૂખ્યતા વિચાર કરીને મનએ વચન-કાયા દ્વારા પ્રવૃત્તિ કરવી. દેવ-ગુરૂ-ધર્મનો પારમાર્થિક રીતે આત્મશ્રેયાર્થે રિ આ શરણું સ્વીકાર્યા બાઢ તેને હું અનુકુળ છું કે નહિ? તેને સતત આત્મજાગૃતિ સાથે છે ૬ વિચાર કરીને અનુકૂળ વર્તન કરવું જેથી સ્વીકારેલ શરણ આપણને સફળ થયા છે | વિના ન રહે.