________________
જ માનવ ભવની સાચી સાધને જ
-શાહ રતિલાલ દેવચંદ ગુઢકા-લંડન 8
જ્ઞાનીઓના વચન છે જેના શાસનમાં જીવીએ છે એની વાણી છે અનંત કેવળી છે ૫ ભગવંતને ઉપદેશ છે કે માનવ ભવ મહાન મેં અને આપણે કેટલા પુ ર્યા ! છે હશે. તેને જરા સરવાળો માંડજો કે વિચાર રૂપી ટેટલ કરજે કે માનવ ભવમાં છે { ઉત્તમકુળ ઉત્તમ જાતિ ઉત્તમ ધર્મને ઉત્તમ શરીર ઉત્તમ દેવ ઉત્તમ ગુરૂ ત્યાગી ભગવંત છે મા દયાથી ભરપુર એવો જૈન ધર્મ મળે છે. અરે આંખ ૨ મળવી અતિ દુર્લભ છે
છે શરીર છે પણ આંખે અપારંગ છીએ તો કદી કોઈને જોઈ શકશું નહિ કદી પ્રભુ ! મુખ દર્શન કરી શકશું નહિં. પછે કંઈ પણ ઉતમ શુ શબ્દો વાંચી શકશું નહિ. છે.
કારણ આંખ વિના રાત અને હિવસ સરખા જ થઈ પડ્યા આગળ વધીએ. ! પગ પણ બે મળ્યા છે સારા અને કેટલા પુન્ય અને જે પગ બે ના હોય તે ઘણાને છે
પગ નથી કેટલી મુશ્કેલી ભલે આજે તે એની સીટ આવે છે પણ પગ જેવું થાય ? છે આ પગથી ડુંગર ચડાય તીર્થના પગથી આ ચડાયને આજ પગથી કાઉસગ્ન થાય અને
આ પગથી પ્રભુ દરબારમાં પણ જાવાય એટલે કેટલા પુણ્ય ક્યું હશેઆપણે આર્ય છોર્ડ, અનાર્યમાં કર્મ સંજોગે કમનશીબે ભલે વસતા હોઈ એ પણ આપણી ધ્યાન આ ભૂમિ ઉપર છે કેમ કે તે માતૃ ભૂમિ છે અને જ્યાં પાવન પવિત્ર તીર્થો પણ છે.
પણ આપણે હવે બધા ભેગા મળી એક સામાયિક રેજ કરવી એવો નિયમ છે { કરીને તે આત્માનું કલ્યાણ છે અને સામાયિક ગમે ત્યારે થઈ શકે છેહાથ પગ
ધઈ અને કટાસણું ચરવડે મુહપતિ માળા લઈ બેસી જાઈએ ૪૮ મીનીટ સામા- 8 ચિકને ટાઇમ છે ત્યાં લગી ધર્મ ધ્યાન સ્વાધ્યાય માળા ફેરવવી વાંચન કરવું અને એક સામાયિક ભાવનાથી નિયમથી એક કેઈપણ મનુષ્ય રોજ લાખ મણ ખાંડી સોનાનું ઠાન કરે તે પણ એથી અધિક સામાયિકનું ફળ મળે છે ૯૨૫ ૯૨૫ ૯૨૫ ૧/૩ ૪
તેટલું દેવ ભવનું આયુષ્ય બંધાય છે અને વળી તે સિવાય અઠવાડિએ એક સામાયિક ? છે ભેગા મળીને કરવી શનિવાર કે રવિવાર બોલો મંજુર થાય છે.
પછે અઠવાડિયે ઓછામાં ઓછું વ્રત કરી અવશ્ય સાંજ સવારનું પ્રતિક્રમણ કરવું આ પ્રતિક્રમણની કીયા રોજ કરવાની છે અને દર અઠવાડિયે અષ્ટપ્રકારી કરવી ? પુજા કરવી પક્ષાલ ચંદનપુજા કુલ ધુપ-દીપ અક્ષત નેને ફળ અને આ રીતે જે ! ટયુશન ચાલુ કરશું કે પાર્ટ ટાઈમ લેશન કેસ કરશું તો અવશ્ય આપણે આત્મા છે.