________________
ૐ આ તે કેવી સંસ્કૃતિ
[ ગતાંકથી ચાલુ ]
—પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. po
0000000000000*00 : દેશના વિવેક :
અન તોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાના જાણકારને નહિ, પરતુ ખરી રીતે તે પરમાર્થ જેમને પરિણત થયા છે, તેમને જ પરમતારક મેાક્ષમાની દેશના આપવાના એકમાત્ર અધિકાર છે. ગમે તે આત્માએ એ દેશનાને ફરમાવે તે ઉચિત નથી. કારણ કે એ આત્માએને હૈય–ઉપાદેયઃ, સદસ; સાવદ્ય-નિરવદ્ય; હિતકર-અહિતકર; સસૂત્ર-ઉસૂત્ર; ઉત્સર્ગ–અપવાદ અને ચિત-અનુચિતના વિવેક હાતા નથી.
-
આવી વિવેકહીન દેશનાનાં આજે ઘણાં સ્થાને દર્શન થવા માંડયાં છે. સથા સાવદ્યયોગથી વિરામ પામવાની જેમણે પ્રતિજ્ઞા અંગીકાર કરી છે—એવા સાધુ મહાત્માએએ પેાતાની મન-વચન-કાયાની કાઇ પણ પ્રવૃત્તિ સાવદ્યયોગની અનુમેદનાનું પણ કારણ અને હિ-એના સતત ઉપયોગ રાખવા જોઇએ. ખાસ કરીને ઉપદેશક મહાત્માએએ તા ૨ે અંગે ખૂબ જ સાવધાન રહેવુ જોઇએ.
વર્તમાન—ઉપદેશકાને સામાન્ય રીતે સવિરતિના, દેશિવતિના અને માર્ગાનુસારિતાના ઉપદેશ આપવાના પ્રસંગ આવે છે. જે ઉપદેશકાને વિશિષ્ટ પ્રજ્ઞાપૂર્વકના સૂક્ષ્મબાધ ન હેાય એવા ઉપદેશકે એ તે સવિરતિધર્મના જ ઉપદેશ આપવાનું રાખવું જોઇએ. કારણ કે શાસ્ત્રાનુસાર એના ઉપદેશ આપનાર મહાત્માઓને એ વખતે સાવદ્યની અનુમાઢનાના પ્રસંગ પ્રાય: આવતા નથી. દેશિવરતિન્દ્ર ધર્મ ઉપદેશતી વખતે પણ એવા પ્રસંગ લગભગ આવતા નથી. પરંતુ માર્ગાનુસારિતાના ઉપદેશ આપતી વખતે પદ્મા ના વાસ્તવિક ખ્યાલ ન હાય તેા ડગલે ને પગલે એવા પ્રસ`ગ આવવાની પૂર્ણ શક્યતા છે.
સર્વથા સ સાવદ્યયોગથી વિરામ પામીને સર્વવિરતિધર્મની ઉપાસના કરનારા પૂ. સાધુભગવંતાને જે સાવદ્યની અનુમેાદના કરવાના નિષેધ હાય, તેા તેએ સાવધના ઉપદેશ આપી શકે નહિ-એ સમજી શકાય છે. ઉપદેશકનુ એકવ્ય છે કે ઉપદેશ આપતાં પૂર્વ સાવદ્ય અને નિવદ્ય વસ્તુના પૂર્ણ પણે ખ્યાલ મેળવી લેવા. એ ન મેળવાય ત્યાં સુધી ઉપદેશ આપવાનું કામ બંધ રાખવુ' જોઇએ. અનિવાર્ય સયોગમાં કોઇ વાર એવા ઉપદેશ આપવા જ પડે તેા ખુબ જ ઉપયોગપૂર્વક સુપ્રસિદ્ધ વસ્તુના જ ઉપદેશ આપવા જોઇએ, જેથી સાવદ્યની અનુમાઇનાના પ્રસંગ આવે નહિ.