SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ આ તે કેવી સંસ્કૃતિ [ ગતાંકથી ચાલુ ] —પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. po 0000000000000*00 : દેશના વિવેક : અન તોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાના જાણકારને નહિ, પરતુ ખરી રીતે તે પરમાર્થ જેમને પરિણત થયા છે, તેમને જ પરમતારક મેાક્ષમાની દેશના આપવાના એકમાત્ર અધિકાર છે. ગમે તે આત્માએ એ દેશનાને ફરમાવે તે ઉચિત નથી. કારણ કે એ આત્માએને હૈય–ઉપાદેયઃ, સદસ; સાવદ્ય-નિરવદ્ય; હિતકર-અહિતકર; સસૂત્ર-ઉસૂત્ર; ઉત્સર્ગ–અપવાદ અને ચિત-અનુચિતના વિવેક હાતા નથી. - આવી વિવેકહીન દેશનાનાં આજે ઘણાં સ્થાને દર્શન થવા માંડયાં છે. સથા સાવદ્યયોગથી વિરામ પામવાની જેમણે પ્રતિજ્ઞા અંગીકાર કરી છે—એવા સાધુ મહાત્માએએ પેાતાની મન-વચન-કાયાની કાઇ પણ પ્રવૃત્તિ સાવદ્યયોગની અનુમેદનાનું પણ કારણ અને હિ-એના સતત ઉપયોગ રાખવા જોઇએ. ખાસ કરીને ઉપદેશક મહાત્માએએ તા ૨ે અંગે ખૂબ જ સાવધાન રહેવુ જોઇએ. વર્તમાન—ઉપદેશકાને સામાન્ય રીતે સવિરતિના, દેશિવતિના અને માર્ગાનુસારિતાના ઉપદેશ આપવાના પ્રસંગ આવે છે. જે ઉપદેશકાને વિશિષ્ટ પ્રજ્ઞાપૂર્વકના સૂક્ષ્મબાધ ન હેાય એવા ઉપદેશકે એ તે સવિરતિધર્મના જ ઉપદેશ આપવાનું રાખવું જોઇએ. કારણ કે શાસ્ત્રાનુસાર એના ઉપદેશ આપનાર મહાત્માઓને એ વખતે સાવદ્યની અનુમાઢનાના પ્રસંગ પ્રાય: આવતા નથી. દેશિવરતિન્દ્ર ધર્મ ઉપદેશતી વખતે પણ એવા પ્રસંગ લગભગ આવતા નથી. પરંતુ માર્ગાનુસારિતાના ઉપદેશ આપતી વખતે પદ્મા ના વાસ્તવિક ખ્યાલ ન હાય તેા ડગલે ને પગલે એવા પ્રસ`ગ આવવાની પૂર્ણ શક્યતા છે. સર્વથા સ સાવદ્યયોગથી વિરામ પામીને સર્વવિરતિધર્મની ઉપાસના કરનારા પૂ. સાધુભગવંતાને જે સાવદ્યની અનુમેાદના કરવાના નિષેધ હાય, તેા તેએ સાવધના ઉપદેશ આપી શકે નહિ-એ સમજી શકાય છે. ઉપદેશકનુ એકવ્ય છે કે ઉપદેશ આપતાં પૂર્વ સાવદ્ય અને નિવદ્ય વસ્તુના પૂર્ણ પણે ખ્યાલ મેળવી લેવા. એ ન મેળવાય ત્યાં સુધી ઉપદેશ આપવાનું કામ બંધ રાખવુ' જોઇએ. અનિવાર્ય સયોગમાં કોઇ વાર એવા ઉપદેશ આપવા જ પડે તેા ખુબ જ ઉપયોગપૂર્વક સુપ્રસિદ્ધ વસ્તુના જ ઉપદેશ આપવા જોઇએ, જેથી સાવદ્યની અનુમાઇનાના પ્રસંગ આવે નહિ.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy