SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૦૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક). છે એ રીતે સાધુ-સાધ્વીજી-ભગવંતને પણ વિહારાત્રિના ક્ષેત્રમાં આ જ રકમ ફરજીયાત દિ પણે દેવદ્રવ્યને આરેગવા સુધીની નીચી હદની ફરજ પાડવાથી પુણ્ય સમુળગુ ખલાસ ર કરવા તે નથી બેઠા ને? છે ખરેખર વિચારવાની તાતી જરૂર છે. કાચ પારે ખાવો પણ દેવદ્રા તરફ દ. નજર પણ નાખવી તે ઘણું ખરાબ છે. જે હવે આપને અનુભવથી પણ સમજાય તે જ સારું છે-આટલી અપેક્ષા છે. શ્રેણીક વિણ અવાર નવાર સંદેશમાં જિન શાસનની કલમમાં સંઇ એકતા છે વગેરે માટે ભાર મૂકે છે. અને સ્યાદ્વાઢનો સિદ્ધાંત સમજાવવા ભારે મહેનત કરે છે. જ એમના મતે સ્યાદ્વાઢ એટલે મારું જ સાચું એમ નહિ. બધાનું સાચું–બીજાનું પણ જ સાચું હોઈ શકે છે! માટે ક્યારેય હઠાગ્રહ કઢાગ્રહ રાખવો ન જોઈએ તેવી વણમાગી ૨ સલાહ સત્યના આગ્રહીઓને આપે છે. તેઓ તે ઘણી વખત સલાહ આપે છે જ્યારે આ છે જ્યારે હું વાંચું છું ત્યારે મને એક જ વિચાર આવે છે કે આ સલાહ સ્વ.દ્વાદીઓ કે જાતે કેમ અમલમાં નહી મુક્તા હોય? સંમેલનને વિરોધ કરનારને ઝૂડી નાખનાર આવા કેલમઝે પોતે સ્યાદ્વાને સિદ્ધાંત લગાવી સંમેલનનો વિરોધ કરનાર એંગલ કેમ નહિ સમજી શક્તા હેાય? છતાં આપણે મન મનાવી લઈએ કે વિરોધપાને તે ચાબકા મારવાની તક મળે તે કઈ જતી ન કરે. પણ હવે તે ઘરના જ લોકોમાં આ ભંગાણ પડયું છે. તપોવનના પ્રેરક માર્ગદર્શક અને ટ્રસ્ટીઓ એમ સામસામે હવે તે છે હું યુદ્ધ એ જ કલ્યાણના માર્ગે જઈ રહ્યાં છે ત્યારે ખરેખર સ્યાદ્વાદનો આધાર લઈ જેમ જ પ. ચંદ્રશેખર વિ. સાચા છે તેમ ટ્રસ્ટીઓ પણ સાચા કેમ ન હોઈ શકે ? એ પણ . હોઈ શકે. એવું પ્રતિપાદન કેમ નહિ થતું હોય? ટ્રસ્ટીઓના એંગલને સમજવાને ૨ અને સમજવાનો પ્રયત્ન કરવાના બદલે નવસારીમાં ટ્રસ્ટીઓને ઘેર જઈ હોબાળો છે છે મચાવવામાં શા માટે આવતા હશે? અહીં સ્યાદ્વાડ ક્યાં જ રહેતું હશે ? - તિથિ માટે ઝઘડાય નહિં, એ સિદ્ધાંતને પ્રશ્ન નથી પણ સમાચાકીને પ્રશ્ન જ છે એવું લખવાવાળા કે બેલવાવાળા આજે ઝાડપાનથી શોભતું અને ઈટ મટેડાથી છે. દિ બનેલા સજીત તપાવન માટે લડાય? ઝઘડાય? વારંવાર એકતાની વાતો કરનારાની જ એકતા ક્યાં હવાઈ ગઈ? જેને શાસનના પ્રશ્નોને અખબારમાં ચગાવાથી શાસનની આ જ હીલના થાય છે પૈસાની બરબાદી થાય છે તેવું લખનારા અને બોલનાર પિતાના હું આ નિવેદન માટે અડધાપાના ત્રણ ત્રણ પેપરમાં કેમ રોકે છે? ત્યાં રૂપીયાની બરબાદી આ જ નથી દેખાતી? સાધમિકે પર વહાલ ઉભરાતું હોય તેમ જ્યારે સામે પકા પેપરમાં જ છે કઈક જાહેરાત આપે તે તરત બોલી નાંખે કે આટલા રૂપિયામાં તે કેટલા સાધર્મિકનો જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy