________________
૧૦૧૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ]. બનાવે છે. રોજ ધર્મના ઉપદેશમાં કહેવાય છે કે-“ધર્મમાં અનીતિનો પૈસો વપરાય છે નહિ, નીતિનો જ વપરાય. ' '
આજના દાન દેનારા પિતાના નામનું બોર્ડ ન મરાય તે પૈસા ખરચવા તૈયાર છે છે? લાખના મકાનમાં પચ્ચીશ હજાર આપી, આખા મકાનમાં નામ લખાવનારા, છે આટલા આપ્યા તેમ નીચે લખીશું તે એક પાઈ નહિ આપું આવું કાં નારા લુંટારા છે ધર્મ કરે તેની કુટી કેડિની કિંમત નથી.
આજે ધર્મ પ્રત્યે એટલી કુદ્રષ્ટિ થઈ છે કે, ગમે ત્યાંથી છિદ્ર શોધી કાઢે છે છે અને પોતે શું કરે છે તે કઢિ જોતા નથી આ એક ભયંકરમાં ભયંકર દવ લાગુ પડ્યો છે છે છે. તમે બધા ડાહ્યા થાવ, સાચું સમજતા થાય તે માટેની મારી મહેનત છે.
ભગવાને કહ્યું છે કે, આ સંસારનું સુખ ભૂંડું છે, સંપત્તિ-સાહ્યબ, રાજ-રિદ્ધિ છે ભૂંડી છે. તે બધું તજવા જેવું છે. તે બધું તજે નહિ, તેને સારું પાની તેમાં જ ત્ર મજા કરે તેને દુર્ગતિમાં જ જવું પડે, આ વાતની શ્રદ્ધા છે? ભગવાનને માનનારા તમે છે છે શ્રદ્ધા સંપન્ન છે કે શ્રદ્ધાવિનાના છો? નાનું પણ પાપ કરે તેને ભય ૯ાગે છે ખરે? 4 આ પાપને ભય ન લાગે તેને મકાન-ઉપાશ્રયમાં પેસવા દેવા તે પાપ. આજે તે મંદિર છે
ઉપાશ્રયે આવી પાપ કરનારા છે. ઘણા તે સાધુને ભ્રષ્ટ કરે છે. મને પૈસા કેવી રીતે ? જ મળે તે સાધુને પૂછવા આવે છે. વૈવને ઘેર જઈ પેંડા–બરફી માંગે તે ઘ શું કહે ?
પ્ર : ડા-બરફી લેવા વૈદ્યને ઘેર ન જવાય પણ તે પચાવવાની દવા લેવા રે આ જવાય ને?
ઉ૦ : વૈદ્ય કહે કે, પૈડા-બરફી સ્વાદથી ખાઇશ તે કદિ પચવાની નથી, માંદો હું જ રહેવાનું છે. તેમ અમારી- સાધુ પાસે પૈસા માટે, દુનિયાના કામ માટે આવે તે જ જ કહીએ કે, અમે ઘર-બાર, કુટુંબ-પરિવાર, મા-બાપ છોડીને આવ્યા તે તારી સેવા જ કરવા નહિ પણ ભગવાનની સેવા કરવા. સંસારના બધાં જ સુખ છોડીને નીકળ્યા છે. જે છે તે સુખ છોડવું હોય તો અમારી પાસે આવવું પણ લેવા નહિ. તે સુખ લેવા મંદિર રમાં ય ન જવાય.
પ્ર. : પિતાની તકલીફની વાત ગુરૂ આગળ કહેવી જોઈએ તે પછી કહે તેમાં 8 ? શું વાંધો ?
ઉ૦ : અમે તેને કહીએ કે, પાપના ઉઢયથી તકલીફ આવી છે તેને નજેથી સહન ૨ કરતા શીખ, નહિ તો આનાથી ય વધારે તકલીફ વેઠવી પડશે.
પ્ર : કેઈ સાધુ ઉપાય બતાવે તો ?