________________
ક મ ન ની ય મા ગ દ શ ન જ
-પૂઆ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ હ - ( ૦ ૦ -૦ -૦ -૦ -૦ - જ [ વી. સં. ૨૦૪ર ના ફાગણ વઢિ-૧૦ ને શુક્રવાર તા. ૪-૪-૮૬ ના રોજ આ
નાનપુરા-સુરતમાં આપેલ પ્રવચનમાંથી ] મનુષ્યપણામાં જન્મેલો સમજુ જીવ શકિત હોય તે સાધુ જ થાય, તે શકિત ? ૨ ન હોય તે સાધુ થવાની શક્તિ આવે તે માટે શ્રાવક થાય. કઢાચ શ્રાવક પણ ન થઈ ઇ શકે તે સમકિતને સ્વીકારે. સમકિત પણ ભારે લાગે છે તે માર્ગાનુસારી તે થાય જ આ માર્ગનુસારી જીવ તેનું નામ જેને જીવવા માટે પૈસે જોઇએ પણ મરી જાય તે ય તે દિ કરિ અનીતિ કરે નહિ. પિતાના માલિકનો, મિત્રો, સ્વજનનો અને જે કંઈ ભલે જ આદમી વિવાસ મૂકે તેને વિશ્વાસઘાત ન કરવો તેનું નામ નીતિ છે. આવી નીતિ એ પાળવી તે ૨. કઠીન છે?
- સભ : આત્મિક દ્રષ્ટિ આવે તે જીવ અનીતિથી બચે. આજે ધર્મસ્થાનોમાં જ હું અનીતિખોરાના પૈસા આવે છે. તે લેવાના બંધ થાય તે કલાજે પણ નીતિ કરે છે
ઉ૦ : લાખ અને કરડે રૂા. પાપમાં વપરાય તે પૂછતું નથી અને ધર્મમાં જ વપરાય તે માટે પૂછે છે. આજે તે ધર્મમાં વાપરનાર પણ કેટલા જીવે છે ? આ તો આ વાતને જેને વિચાર નથી અને અનીતિનું ધન ધર્મમાં ન વા૫૨વું એમ કહે છે. જ લાખો લોકો વ્યભિચારી, બદમાશ, ઉઠાવગીર પાયા તેને ભય નથી !
કેકને મન થાય છે. મારું બધું ધન અનીતિનું છું, અનીતિ બંધ કરવા માંગુ છે તે ય બંધ કરી શકું તેવી મારી સ્થિતિ નથી, બેટે માર્ગે જાય તેના કરતાં તે ધન કે સારે માર્ગે જાય તે સારું તેમ કરી વાપરે તે હું ના પાડું ! અહીં વાપરે તે ખટકે છે. આ
તમે અનીતિથી કમાવ છો તેનું દુઃખ છે? જે શેઠની નોકરી કરો તે ય પ્રામા- ૬ 6 ણિકપણે કરે છે? આવી લુચ્ચાઈ આવી તે ખટક્તી નથી અને સારી બુદ્ધિથી ધર્મમાં જ છે ખરચે તે સાંખે ચઢે છે ! આ પ્રહ : બજારમાં અનેકને રોવરાવે અને ધર્મમાં બે–ચાર સારાં કામ કરે અને જ અહીં આવીને ય ભલા જી ઠગે, ફસાવે તેને કે કહેવાય? ૬ ઉ૦ : નામનાદિ માટે ધમ કરે તેને અમે મહાઅધર્મ કહીએ છીએ ર ઘસીને ના પાડીએ છીએ. નામના માટે ધર્મ કરે તે ધર્મને ઝેર બનાવવા જેવું જ છે. નામના, કીર્તિ, ખ્યાતિ, પ્રખ્યાતિ, પ્રતિષ્ઠાત્રિ માટે જે કઈ ધર્મ કરે તે ધર્મને ઝેર