________________
{ $ મહાભારતનાં પ્રસંગો છુ
(
[ પ્રકરણ-૧૫].
– શ્રી રાજુભાઇ પંડિત
|
૧૫. નળ-દમયંતી વિવાહ, હું છું ત્યાં સુધી કેની તાકાત છે કે દમયંતીને પરણી શકે. નલ! સમજી જ, ૧ છે અને દમથતીને છોડી દે, નહિ તે યુદ્ધ કરવા તૈયાર થા. આ કુણુરાજને હરાવ્યા છે વિના તું દમયંતીને પરણી નહિ શકે.”
દમયંતીએ તેને પસંદ ના કર્યો તેથી દુખી કેમ થાય છે કૃણરાજ! પાપથી ? પણ નહિ ફકત પઢારાની વાંછા કરનારે તું હવે એક ક્ષણ પણ ટકી નહિ શકે.” છે એમ કહેતાં ? નલરાજ કૃષ્ણરાજની સામે નિશ્ચિંશ તલવાર તાણને સંગ્રામ ખેડવા | 8 સજજ થયા.
વિઢના કુંડિનપુર નગરના ભીષ્મ પરાક્રમી ભીમરથ રાજાની પુષ્પદંતી રાણીએ 5 દાવાનલથી ઢવથી) ત્રાસીને ભાગેલે દંતી=હાથી પોતાના મુખમાં પ્રવેશતા જોયે. ઉત્તમ | છે પુન્યવાન ગલનું કુક્ષિમાં અવતરણ થવા રૂ૫ ફળ સાંભળી રાણી ખુશ ખુશ થયા. હજી 8 રાજા-રાણી આ સ્વપ્નની વાત કરતા હતા ત્યાં જ એક ઐરાવત જેવો વેત હસ્તિ રાજા કે આ પાસે આવ્યા. રાજા-રાણી બંનેને હાથીએ પિતાના ઉપર બેસાડી આખી નગરીમાં ૧ ફેર થી પાછા રાજમહેલમાં ઉતારી હાથી જાતે જ આવાનસ્તંભમાં આવી ગયો. દેવોએ 1 8 પુષિ અને રત્નો વરસાવ્યા. રાજાએ પણ સુગંધિ દ્રવ્યથી હાથીના શરીરે વિલેપન કરી ૪ ઉત્તમ પુછપથી પૂજા કરી.
ગર્ભકાળ પૂર્ણ થતાં પુષ્પદંતી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. રૂપ-સૌંદર્ય 1 પૂણે તે પુત્રીના લલાટમાં સૂર્યના બિંબ જેવું જ તેજસ્વી તિલક ઝળહળી રહ્યું હતું. છે [વીરમતીના ભવમાં અષ્ટાપદ તીર્થના વીશે ય તીર્થકરોના લલાટમાં રત્નજડિત સુવર્ણ 1 તિલક ભરાવ્યા હતા તેનું આ ફળ હતું.]
લલાટ-તિલકની ઝળાહળાથી વધુ દેદીપ્યમાન લાગતી આ પુત્રીનું નામ કવથી છે ૪ ભાગેલા કંડીના સ્વપ્નના આધારે દવદંતી રાખવામાં આવ્યું.
ધારાઓથી પ્રેમપૂર્વક લાલનપાલન કરાતી કવદંતી–મયંતી ધીરે ધીરે ૮ વર્ષની 4 થતાં કલાચાર્ય પાસે કળાભ્યાસ અર્થે મૂકવામાં આવી. દરેક કળાને ટુંક સમયમાં હસ્ત-1
ગત કરીને કલાપૂર્ણ બનેલી દમયંતીએ કળાની પરીક્ષા સમયે રાજાને એટલા ખુશ | છે કે જેથી ૨જા પિતે સમ્યગ્દર્શનમાં દઢ બન્યા.