________________
4
વર્ષ ૧૦ અંક ૩૪ તા. ૨૬-૮-૯૯૭ :
સેવ પંચાણુ એ સાર, મહાવદિ ચોકસિ ગુરૂવાર
ભેટ જગધણીએ, આસ્પા મતિ ઘણી એ. Jા પૃષ્ઠ ૪૭ ગુરૂશ્રી હીરવિજયસૂરિ પસાથે શ્રી ભાનુચંદ ઉવજઝાયા, કાશ્મીર અકબર પાસઈ, શત્રુજ્ય ટાણુ સુરાયા.
તાસ સસ દેવચંદ કહે એ ગિર ગિરિને રાયા. તે શ્રી ભાનુચંદ્રજીએ અહી શ્રીમાન રાષભદેવજી આદિના ચરણ-કમલ બિરાજછે. માન થયે. છે એટલે આ શ્રી કેશરીયાજીનું તીર્થ શ્વેતાંબરેનું જ છે. મેવાડના ઈતિહાસના જાણનાર લેગ શ્રીમાન દયાલ શાહની સગ્રાથી અપરિચિત નથી. અને તે જ ઢયાલશાહે ૧૭૨૪ વર્ષમાં અહીં પ્રતિમા ભરાવીને પધરાવેલ છે અને તે પ્રતિમા અત્યારે છે પણ વિદ્યાવાન છે તે તેવા સત્તાધીશ અને શ્રીમંત અ૪મી કદી પણ બીજાના સ્થાનમાં છે. પિતાની પ્રતિમા પધરાવે નહીં અને તે પ્રતિમાને શિલાલેખ આ પ્રકારે છે કે
સંવત ૧૭૨૪ વર્ષે જેઠ માસે શુકલ પક્ષે તિથિ ૧૨ ગુરૂવારે રાજાધિરાજ મહારાણું શ્રી રાયસિંહજી વિજયરાયે ઉપકેશવશે સિસોદિયા ગેત્રે સા, રાજા ભર્યા છે ભવાની તપુત્રી સા, ઉઢાસા, ડઢાસા, દેઢાસા, દયાલદાસ, ઉદી ભાર્યા માવલદે પુત્ર છે સુંદરહાસ 9 ડુઠા ભાર્યા દાદીસંદે પુત્ર વર્ધમાન દેદા ભાર્યા સિન્દર દે
પ્રતિમાઓની વિદ્યમાનતા મંદિરની માલિકી માટે ઉપયુકત નથી મનાતી પરંતુ ? એક સત્તાધીશ શ્રીમંત પિતાની વિદ્યમાનતામાં પોતાના તરફથી પોતાના નામવાલી મૂર્તિ છે કઈ પણ અન્ય સ્થાનમાં વિરાજમાન કરી શકતા નથી. આ જ આધારે આ પુરાવાને ? લઈને એવી તીર્થની માલિકીને નિશ્ચય કરી લઈએ છીએ અને હુકમ કરીએ છીએ કે 5 આ તીર્થ તાંબરી જ છે. આથી દિગંબર લેગ વેતાંબરની રજાથી આવે જાઓ અને ૨ વેતાંબરની વિધિ મુજબ જ પૂજન વગેરે કરે પરંતુ કદી પણ પિતાને હક જમાવા છે લાગે તે ફીરની બહાર કાઢી દેવા.
જેમ કેટલાક વેતાંબરેની મંદિરમાં ઢિગંબર આખાયની મૂર્તિમાં અને કિગં છે. 8 બરોના કેટલાક મંઢિરમાં તાંબર આમ્નાયની મૂતિયાં જે ભગવાનની હોય છે તે તે ? છે વિરાજીત હોય છે પરંતુ કેઈપણ દિગંબર મંદિરમાં શ્વેતાંબર આચાર્યની મૂર્તિનું અને છે | વેતાંબર મંઢિમાં ઢિગંબરાચાર્યની મૂર્તિની પ્રતિષ્ઠા કદી થઈ સકતી. અને અહીં ? કેશરીયાજ માં સંવત ૧૭૫૬ માં શ્રી વિજયસાગરજી જે વિજ્યગચ્છના શ્રી પૂજ્ય હતા ! એમની મતિ બિરાજિત છે. આથી પણ આ તીર્થ તાંબરેનું જ છે. એમ અમો ૧ જાહિર કરીએ છીએ.