SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨૪ર : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક એક વખત ભૂખથી પીડાતા પિતાના સાત બચ્ચાઓને ભોજન માટે મળી તે છે શિકારીના ઘરમાંથી માંસનો ટુકડો લઈ આવી, પણ શિકારીએ બાણ મારીને તેને કે છે વિધી નાંખી. વિંધાયેલી સમળી બ્રગુપુરના તે તીર્થ પાસે જ પડી. અને તેના સદભાગ્યે જ છેત્યાં ભાનુ અને ભૂષણ નામના બે મુનિવરે આવી ચડતા તેમણે પાણી છાંટીને થોડું 6 આશ્વાસન આપ્યું. પછી નવકાર મંત્ર સંભળાવ્યો. આથી તે તીર્થના ધ્યાનમાં મૃત્યુ છે છે પામેલી સમડી સિંહલ દ્વિપના ચંદ્રશેખર રાજાની ચંદ્રકાંતા રાણીની પુત્રી સુદના થઈ. એક વખત વૈદ્ય રાજા ને તીખા (મરચા), પીપર આદિ આપતા હતા ત્યારે એક વણિકને તેનાથી છીંક આવતા તે વણિક આખો નવકાર મંત્ર મોટેથી બોલ્યો. તે . સાંભળતા રાજપુત્રીને મૂર્છા આવી અને જાતિસ્મરણ જ્ઞાન થતાં તે બ્રગુ પુર તીર્થે છે આવવાની રાજા પાસે અનુમતિ માગવા લાગી. પણ રાજાએ રજા ન આપતા રુદર્શનાએ આ છે અનશન કરવાની પ્રતિજ્ઞા લેતા છેવટે રાજાએ જિનદાસ સાર્શવાહ સાથે ૧૮ રાખી સાથે જ છે તથા સૈન્યાત્રિ પરિવાર સાથે મેકલી, ભૃગુપુર આવીને ભાનુ તથા ભૂષણ મુનિવરને છે ૯ વંદન કરી સાથે લાવેલું અઢળક હીરા-માણેક-રત્નાદિ અર્પણ કર્યું. પણ મુનિવરે એ જ છે તે ન લેતા, સુર્શનાએ તે બધુ દ્રવ્ય ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના ચ દ્વારમાં જ જ વાપર્યું ત્યારથી ને ચૈત્ય “શકુનિ વિહારના નામથી પ્રસિદ્ધ થયું. બાર વર્ષ દુસ્તપ તપ કરીને અનશનપૂર્વક મૃત્યુ પામીને સુદર્શન અને તે દર્શનાર ર નામે દેવી થઈ. એક વખત વીર પ્રભુ આગળ તે દર્શના દેવીએ ઉત્તમ નાટક કર્યું. ત્યારે શ્રી કે જ સુધર્માસ્વામીએ પ્રશ્ન પૂછતા ભગવાને તે દેવીનો પૂર્વભવને વૃત્તાંત કહી છે. કહ્યું કે- 3 કે આ ભવથી ત્રીજા ભવે તે મોક્ષે જશે. તથા અત્યંત સુગંધિ પુછપ તથા ફલેથી સુરમ્ય છે છે અને બીજા નગરેથી ચડિયાતુ બ્રગુપુર નગર આ દેવીના પ્રભાવથી અભંગ પહેલું છે! જ છે હવે હંમેશા જિનપૂજા માટે તે દેવી બધાં પુપે વણી લેતી તેથી તરજનોને જ ઇતરદેવ પૂજામાં પુષ્પ મળવામાં વિતરનાર બની, આથી સંઘની પ્રાર્થનાથી શ્રી , આર્ય સુહસ્તિસૂરી શ્રીમાન કલહંસ સૂરિએ તેમને સ્તંભાવીને તેવું કરતાં અટકાવી છે છે દીધી. શ્રી સંપ્રતિ રાજાએ તે ટ્યને પુનરોદ્ધાર કરાવ્યો. ત્યાં મિથ્યાદિ વ્યંતરે ઉપસર્ગ કરવા લાગતા શ્રી ગુણસુંદરસૂરિના શ્રી કલાચાર્યે વિદ્યાબળથી વ્યંતરને ૨૫ % એજન દૂર રાખ્યા હતા. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિના ઉપદેશથી વિક્રમાદિત્ય રાજાએ તે તીને ઉદ્ધાર છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy