________________
છે
વર્ષ ૧અંક–૪૭/૪૮ તા. ૨૮–૩–૯૮ :
: ૧૧૦૩
ર રોજ સામાયિક કરનારને મુહપત્તિના પચાસ બેલ આવડે છે? આજનો છે સામાયિક કરનારો વર્ગ મોટે ભાગે અવિધિ કરે છે. કટાસણું વિના ન ચાલે પણ આ આ ચરવળા વિના ચાલે એમ તે માને છે. અનુકૂળતા વાળી જગ્યાએ બેસે છે પણ જરૂરી , ૪ કરવાનું મન પણ થતું નથી. જે જીવ પચાસ બોલ સમજ્યો હોય તે કદી એમ ન છે કહી શકે કે મને શી ખબર પડે? દુનિયાનું બધું જાણે છે તે ધર્મ શું, કેવી જ
રીતે થાય, શા માટે થાય તે જાણવાનું મન પણ ન થાય તે બને? ન જાણે તે કે સાધુઓને છે. નકામા ટહૂકા તે ઘણા કરે છે, બેટા પથરા પણ ફેંકે છે. જે તમે
તત્ત્વ સમજવા માટે સાધુઓને પૂછતા થશો તે જે સાધુઓ પ્રમાદી અને આળસુ હશે છે તે પણ ભણવા માંડશે. છે પણ આજે તે ધર્મ કરનારા આ ધર્મ શી રીતે થાય તેમ પૂછનારા પણ કે મળતા નથી અને અમે સમજાવીએ તે ય સમજતા નથી. દુનિયાનાં કામ સમજ્યા ૨.
વિના કરી તે નુકશાન થાય, અહીં શું નુકશાન થાય ! દુનિયામાં તે કોઈને કોઈ જ છે મેળવવું છે, અહીં શું મેળવવું છે? ઘર પેઢી તો કરવાનાં જ, ધર્મ તે થાય તે ય જ જ ઠીક, ન થાય તે ય ઠીક આવી તમારી માન્યતા છે. શન-પૂજના ધર્મક્રિયા ઘર-બારાદિ પણ દિ છોડવા માટે કરવાની છે તે તેની દણને ખબર નથી. ૨ રોજ મંદિરે આવનારાને ઘર-બારાદ્ધિ છેડવાની ઈચ્છા થતી હશે? સાધુની છે જ પાસે જનાર પણ ઘર-બારાદિ છોડવાની ઈચ્છા વગરના હેય ગૃહસ્થપણામાં પાપ
લાગ્યા વિના ન રહે માટે ગૃહસ્થપણું છોડવા જેવું જ છે તેમ ન સમજે તે બને ખરું? છે આ મુહપત્તિના પચાસ બેલ જાણતા હતા તે તમે બધા સારામાં સારા
વિદ્વાન થાત, તત્વજ્ઞાની થાત. તમારે બધાને દુનિયાનું ભણવું છે, સંતાનોને પણ છે છે દુનિયાનું જ ભણાવવા છે પણ આ જ ભણાવવું નથી.
સભા : સંતાનોને ભણાવવા નહિ? ઉ૦ : આજનું શિક્ષણ તે ભણાવવાં જેવું જ નથી.
આજના શિક્ષણના આટલા માઠા પરિમામ નજરે જોવા છતાં ય હજી તમારે છે તમારા છોકરાઓને આ જ શિક્ષણ આપવું છે. એટલું જ નહિ તે ઘણાને “જેન જ
વિશ્વવિદ્યાલય ખોલવી છે. આજના શિક્ષણે જે પાક પકવ્યા તેથી શ્રી જૈન શાસનને ' જય જયકાર થઈ ગયા છે? તમારા છોકરા દેવ-ગુરુ-ધર્મને ભૂલી ગયા છે પણ માને ? ૬ મા કહેતાં અને બાપને બાપ કહેતાં પણ મટી ગયા છે. અમે લેકે શિક્ષણના વિરોધી છે જ છીએ જ નહિ. અમારા જેવા શિક્ષણના પ્રેમી કેઈ નથી.