________________
2
વર્ષ ૧૦ અંક ૩૪-૩૫ : તા. ૧૪-૪-૯૮ :
: ૮૫૭
છે. આપણું બગીચામાં આવ્યા છે. તે કેવા એવું રાજાએ પૂછ્યું–વન પાલકે કહ્યું-સ્વયંવરથી છે
કુમાર પાછા આવતા રસ્તામાં જે મુનિને વંદન કર્યું હતું તે એક ભવાંતરમાં ભેગા થે છ કરેલા કર્મને અનુભવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રથી સંયુક્ત મારો એક આત્મા શાશ્વત છે જ છે. સંબંધ ખરો છે. બીજા બધા બહારના ભાવોના સંગના લક્ષણવાળે છે.
જીવવડે સંગ મૂળવાળી દુખપરંપરા છે. તેથી સંગના બધા સંબંધો ભાવ 3 વડે સિર વી દઉં છું. એ પ્રમાણે એકત્વ ભાવના ભાવો રાજા ક્ષપકશ્રેણિમાં આરૂઢ ૨ ૨ થઈને ચારેચ પ્રકારના કર્મો ક્ષય કરે છતે કેવળજ્ઞાન મેળવ્યું. કેવળજ્ઞાની શ્રી કામદેવ જ જ રાજર્ષિ જપ પામો એ પ્રમાણે આકાશવાણી ઉચ્ચારતી શાસન દેવતા વડે સાધુ વેશ ૨
આપે. શ્રી કામદેવ મહામુનિને કેવલજ્ઞાનનો મહોત્સવ થયે ત્યાં હજારો રાજા વડે ? છે આ કેવી રીતે થયું તે આશ્ચર્ય વડે પાછળ ચાલે છે. જેના એ વિહાર કરીને અનેક ૨ જે લોકોને પ્રતિબંધીને મહા ઉદયવાળા એવા એમણે મોક્ષ પઢને મેળવ્યું. અહિયા જ કે રાજહંસ કુમારને બધા રાજપ્રધાન પુરૂ વડે તેને ગાદી ઉપર પ્રતિષ્ઠિત કરાય તે જ ૨ કુમાર રાજપનું સુંદર પાલન કરવા વડે બધા શ્રેષ્ઠ સુખોને ભગવતો હતે. છે આ કામદેવ સંક્ષિપ્ત ચરિત્ર ૧૭૬૩ના વર્ષે શ્રી મેરૂતુંગાગિણુ ગુરૂ વડે કરાયેલ છે છે જે આ પુરત ડાહ્યાઓ દ્વારા લખાશે, સાંભળશે, વાંચશે અને જે જ્ઞાનની ભક્તિપૂર્વક કે પૂજા કરશે તે સર્વ વિશાળ શિવસુખની લક્ષમી પામશે. આમાં ૭૪૮ શ્લોક છે અને ઉપર સાત અક્ષર જોયેલા છે.
(સંપૂર્ણ)
– શાસન સમાચાર – સુરત-ગેપીપુરા-અત્રે પૂ. આ. શ્રી વિ. વિચક્ષણ સૂ. મ., પૂ. આ. શ્રી વિ. 5 * જયકુંજર સૂ. મ. આદિની નિશ્રામાં શાહ ડાહીબેન કેશવલાલ પુનમચંપરિવાર
ઉંવરીવાળા તરફથી તેમના ચિ. પુત્ર અશોકકુમાર, પૌત્ર હરીતકુમાર તથા જમીકુમારની છે છ તથા અ.સં. સુરેખાબેન અશોકકુમાર તથા કુસારિકાની દીક્ષા નિમિતે રૌત્ર ૪ ૧૩
વે. સુઠ ૬ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર સિદ્ધચક્ર મહાપૂજન આત્રિ મહોત્સવ ભવ્ય રીતે છે જ જાય છે. આ પ્રસંગે મુંબઈવાળા સુમુક્ષુ સિદ્ધાર્થ કુમાર બાબુલાલ (ઉ. વ. ૧૦) : છે પણ દીક્ષા અંગીકાર કરશે.