SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) કે જ ને સફળ કરવા ગમે તેવા વિશ્વાસુને ય ઠગો ને? અવસરે સગા મા-બાપને પણ ઠગો ને? તેમ શાસ્ત્રવિરૂદ્ધ ન બેલિવું તે સહેલું કામ નથી. ગીતાર્થો ય ગબડી ગયા, જ જ સમજદાર પણ ભૂલી ગયા. લોકોને રાજી કરવાનું મન થાય એટલે શાસ્ત્ર ભૂલાય છેતમને ખુશ રાખવાનું મન થયું એટલે ભગવાનને નારાજ કરવાનું મન થયું. શાસ્ત્રન 2 વાત સાચવવી હોય શાસ્ત્ર કહ્યું હોય તે મુજબ જ બોલવું હોય તે ખૂબ ખૂબ મક્કમ ક બનવું પડે. પાસે બેસનારો ય ચાલ્યો જાય, માનનારા ય ખસી જાય તેની ચિંતા ન છે હોય, કોઈ ગમે તેમ બોલે તેની અસર ન થાય તે જ બોલી શકે ! મહામહોપાધ્યાય શ્રી. યશવિજ્યજી ગણિવર્યે ભગવાનની સ્તવના કરતાં કહ્યું કે- “હે ભગવન્! તારી સાથે મેળ કરૂં તે મૂરખ લોક સાથે મેળ જામતું નથી. લોક સાથે મેળ કરું ને તારી જ સાથે મેળ મળતું નથી. લોક માને કે ન માને તું રાજી થાય, તારી સાથે મેળ મળે છે દિ એટલે ઘણું. મારે તો તારી આજ્ઞા તે જ પ્રમાણ છે.” મહામહોપાધ્યાયજીને ઘણી ઘણી ? છે આપત્તિ વેઠવી પડી છે. શ્રી સીમંધરસ્વામિ ભગવાન આગળ રોયા છે કે-મિથાષ્ટિએ છે એ બહુ વધી ગયા છે. જગતમાં પગ મૂકવાની જગ્યા નથી. સાધુ વેષધારી પણ ગમે છે છે તેમ બકે છે તેથી સાચાને લઇ વિશ્વાસ કરતું નથી.” ૬ શાસ્ત્રમુજબ બેલવું, શુદ્ધ પ્રરૂપણ કરવી તે સહેલી ચીજ નથી. જે પિતાની આ જાતને ભૂલેને શાસનની પ્રભાવના કરી શકે જેને જાતની પ્રભાવના કરવી હોય તે શાસ- છે બા નની નિંદા કરાવ્યા વિના રહે નહિ. જેને ધર્મ કરવો હોય તેને ય જાતને ભૂલવી જ કે પડે. શાસ્ત્રસંમત બાલવું તે આજના યુગમાં કઠીન છે. રોજ “આ સંસારના સુખને ઇ ૨ ભૂંડું કહેવું અને હું અને સારું કહેવું તે કામ કઠીન છે. આથી એક હોય તે ય તેને 2 છે સમજાવે તે ખર વ્યાખ્યાતા છે. અનર્થી હજારો હોય અને તેવાની આગળ વ્યાખ્યાન A કરે તે તે લબાડ છે ! તેવાને આ બધાને સાચવવાં શાસ્ત્ર આછું મૂકવું પડે. - સાચું અને શાસ્ત્રશુદ્ધ બેસવું હોય તેને આત્મા ઉપર કન્ટ્રોલ રાખ પડે. ૨ લોક સારા કહે તે જ ગમે, લોકની અસર થાય તેવાએ તે આ પાટ ઉપર બેસવું છે ન જોઈએ. યથેચ્છ બોલનાર આ પાટને અભડાવે છે. તેને તે આ પાટ ઉપર બેસવાનો જ જ અધિકાર નથી. શાએ કહ્યું છે કે– સંવિગ્ન હોય, ગીતાર્થ હોય. પણ જે શુદ્ધ પ્રરૂપક છે ન હોય તો તે શાસનને હાનિ કરનાર છે. તે પિતાની સાથે અનેકનું અહિત કરે. અંધારામાં પ્રકાશ ફે કે તે ઉપકારી કહેવાય, અંધારામાં અંધારૂં કરે તે અ વકારી છે. આ છે આજે અંધારું છે. જે કે ભગવાનની આજ્ઞા મુજબ શાસ્ત્રસંમત સાચી વાત કહ્યા છે કરે તે યોગ્ય જીવને તે લાભ જરૂર થાય. અને જે નિરૂપણ કરે તે બન્નેને
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy