________________
છે ૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) કે જ ને સફળ કરવા ગમે તેવા વિશ્વાસુને ય ઠગો ને? અવસરે સગા મા-બાપને પણ ઠગો ને?
તેમ શાસ્ત્રવિરૂદ્ધ ન બેલિવું તે સહેલું કામ નથી. ગીતાર્થો ય ગબડી ગયા, જ જ સમજદાર પણ ભૂલી ગયા. લોકોને રાજી કરવાનું મન થાય એટલે શાસ્ત્ર ભૂલાય છેતમને ખુશ રાખવાનું મન થયું એટલે ભગવાનને નારાજ કરવાનું મન થયું. શાસ્ત્રન 2 વાત સાચવવી હોય શાસ્ત્ર કહ્યું હોય તે મુજબ જ બોલવું હોય તે ખૂબ ખૂબ મક્કમ ક બનવું પડે. પાસે બેસનારો ય ચાલ્યો જાય, માનનારા ય ખસી જાય તેની ચિંતા ન છે હોય, કોઈ ગમે તેમ બોલે તેની અસર ન થાય તે જ બોલી શકે ! મહામહોપાધ્યાય શ્રી. યશવિજ્યજી ગણિવર્યે ભગવાનની સ્તવના કરતાં કહ્યું કે- “હે ભગવન્! તારી સાથે મેળ કરૂં તે મૂરખ લોક સાથે મેળ જામતું નથી. લોક સાથે મેળ કરું ને તારી જ
સાથે મેળ મળતું નથી. લોક માને કે ન માને તું રાજી થાય, તારી સાથે મેળ મળે છે દિ એટલે ઘણું. મારે તો તારી આજ્ઞા તે જ પ્રમાણ છે.” મહામહોપાધ્યાયજીને ઘણી ઘણી ? છે આપત્તિ વેઠવી પડી છે. શ્રી સીમંધરસ્વામિ ભગવાન આગળ રોયા છે કે-મિથાષ્ટિએ છે એ બહુ વધી ગયા છે. જગતમાં પગ મૂકવાની જગ્યા નથી. સાધુ વેષધારી પણ ગમે છે છે તેમ બકે છે તેથી સાચાને લઇ વિશ્વાસ કરતું નથી.” ૬ શાસ્ત્રમુજબ બેલવું, શુદ્ધ પ્રરૂપણ કરવી તે સહેલી ચીજ નથી. જે પિતાની આ જાતને ભૂલેને શાસનની પ્રભાવના કરી શકે જેને જાતની પ્રભાવના કરવી હોય તે શાસ- છે બા નની નિંદા કરાવ્યા વિના રહે નહિ. જેને ધર્મ કરવો હોય તેને ય જાતને ભૂલવી જ કે પડે. શાસ્ત્રસંમત બાલવું તે આજના યુગમાં કઠીન છે. રોજ “આ સંસારના સુખને ઇ ૨ ભૂંડું કહેવું અને હું અને સારું કહેવું તે કામ કઠીન છે. આથી એક હોય તે ય તેને 2 છે સમજાવે તે ખર વ્યાખ્યાતા છે. અનર્થી હજારો હોય અને તેવાની આગળ વ્યાખ્યાન A કરે તે તે લબાડ છે ! તેવાને આ બધાને સાચવવાં શાસ્ત્ર આછું મૂકવું પડે.
- સાચું અને શાસ્ત્રશુદ્ધ બેસવું હોય તેને આત્મા ઉપર કન્ટ્રોલ રાખ પડે. ૨ લોક સારા કહે તે જ ગમે, લોકની અસર થાય તેવાએ તે આ પાટ ઉપર બેસવું છે
ન જોઈએ. યથેચ્છ બોલનાર આ પાટને અભડાવે છે. તેને તે આ પાટ ઉપર બેસવાનો જ જ અધિકાર નથી. શાએ કહ્યું છે કે– સંવિગ્ન હોય, ગીતાર્થ હોય. પણ જે શુદ્ધ પ્રરૂપક છે
ન હોય તો તે શાસનને હાનિ કરનાર છે. તે પિતાની સાથે અનેકનું અહિત કરે.
અંધારામાં પ્રકાશ ફે કે તે ઉપકારી કહેવાય, અંધારામાં અંધારૂં કરે તે અ વકારી છે. આ છે આજે અંધારું છે. જે કે ભગવાનની આજ્ઞા મુજબ શાસ્ત્રસંમત સાચી વાત કહ્યા છે કરે તે યોગ્ય જીવને તે લાભ જરૂર થાય. અને જે નિરૂપણ કરે તે બન્નેને