________________
.
શ્રેલા
છે .આજીવિજયમસૂરીશ્વરજી મહારાજની . A LA HOSCH euHo era pelo PHU NANI YU2014
M
ન
હીણી
છે કે
આ
તંત્રીએ પ્રેમશેદ મેઘજી ગુઢક )
૮jલઈ) હિતેન્દ્રકુમાર જજસુજલાલ જat ::
(૨૪૦૦ સુરેશચંદ્ર કીરચંદ રૈs
'વઢવા) જયેદ &
(જજ જ8)
ઉNNY • કવાર્ટઉફ • જીઇજીજ્ઞા હિ
दाच, शिवाय य भवायच
અજવાહિક
6 વર્ષ : ૧૦ ૨૦૫૪ જેઠ સુદ૧૪ મંગળવાર તા. ૯-૬-૯૮ [અંક ૩૯-૪૧.
F પ્રકીર્ણક ધર્મોપદેશ
- પ. પૂઆ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨ ૨૦૪૩, શ્રાવ | સુઢ-૪ રવિવાર તા. ૩૦-૭–૧૯૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ– ૨
(8 જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું રે જ તે ત્રિવિધ ક્ષમાપના. (પ્રવચન ૨૫ મું)
અવ૦ ) જ આર તો શાસ્ત્રવિરૂધ્ધ કોઇ બોલે કે લખે તેની કોઈને ય ચિંતા નથી. એ કે કોઇ તેવાને પૂછનાર નથી પણ તેને પક્ષપાત કરનારે મોટોભાગ છે અને જે ૮ કોઈ વિરાઇ. કરે કે ભૂલ કાઢે તો તેને કજીયાખોર “જિદ્દી “ઝઘડા કરનાર શિ. આ “સંઘની શાંતિ તોડનારા' કહે છે. આ કાળમાં તો અમે સાવધ રહીએ તો આ આ જ બચી શકીએ બાકી શ્રાવકવર્ગમાંથી કોઈ અમને સાવધ કરનાર નથી કે જ બચાવનાર પણ નથી જેને માન-પાન, ખ્યાતિ–પ્રતિષ્ઠાદિની કિંમત ન હોય, છે
માનનારા ખસી જાય તેની ય દરકાર ન હોય તે જ શાસ્ત્ર વાંચી શકે, બાકી છું છે કેઇનું મેં રાખવું તો શાસ્ત્ર મૂકવું પડે. અમારે દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ અમારે આ ધમ ન ચૂકીએ અને તમને ધમ આપીએ માટે જાણવાના છે. ૨. એક બેટી ઈચ્છા આત્મામાં પેઢા થાય એટલે શાસ્ત્ર ભૂલાય અને અનેક પાપને છે
તે ઈચ્છા જ માવે. માન-પાન, ખ્યાતિ–પ્રતિષ્ઠા, સારાં આહાર-પાણી, વસ્ત્ર-પાત્રાદિની ૨ છે ઈચ્છા પેદા થઈ એટલે પાપ શરૂ થયું અને પછી તે ભૂલાવ્યા વગર રહે નહિ. તમને જ આ પૈસાના લેભે શું શું ભૂલાવ્યું છે? જૂઠ-ચોરી, અનીતિ-અન્યાયાદિ કરોને? તેને સારા માને છે