________________
શ્રી જૈન શાસન (અઠવડિક)
તા. ૭–૩–૯૮
રજી. નં. જી. એન. ૮૪
પૂજયશ્રી કહેતા હતા કે- .
-શ્રા
2
.
હું
=
જાઇ B &T IS
|
સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
કે જ્યાં ગુર્વાજ્ઞા ત્યાં જ જિનાજ્ઞા છે અને સાચો શિષ્યભાવ પણ જિનાજ્ઞામ જ છે. એ જ મૌત્રી એ રાગને વિષય નથી પણ હિતને વિષય છે. છે ક ભૌતિક પ્રગતિ એટલે આત્માની અધોગતિ–અવગતિ !
ધર્મના પ્રતાપે મળતું પણ સુખ, ધમને પ્રાણ લેનારૂં લાગે. ક નવકાર તે મેહે પેઢા કરેલ સંસારરૂપી રોગને નાશ કરવા માટે ગણ નો છે. આ
રોગની પુષ્ટિ માટે જ ગણે તો તેને શ્રી નવકાર ફળે નહિ પણ કુટે ય! છે છે કે દુનિયાના સુખ માત્રની ય ઇચ્છા ન થાય તેનું નામ સાધુ ! ક પાપને પાપ સમજવા છતાં ય મજે થી પાપ કરે તે નઠાર કહેવાય. ન ઠોઃ એટલે
વસ્તુતત્તવ સમજવા નાલાયક ! છે કે જેને સંસાર સારો લાગે, મજેને લાગે, રહેવા જેવું લાગે તે બધા ચેતના
વગરના મડઢા જેવા છે. મેક્ષનું સુખ એ એવું સુખ છે જેની ઈછામાં ય પાપ નહિ, પ્રવૃત્તિમાં ! પાપ નહિ, પ્રાપ્તિમાં ય પાપ નહિ. સંસારની સઘળી ય ઈછાએ મારવા મક્ષી ઈચ્છા છે
પેઢા કરવાની છે. [ ક જગતની સારામાં સારી ચીજ પણ જેને આકર્ષિત કરી ન શકે તેવી શ જેની જ 9 આવે તે સાચા ભાવે સંયમ પાળી શકે ! છે કે પરિગ્રહની મમતા ઉતારવા માટે જ દ્રવ્યપૂજાનું વિધાન છે. પિતાના વિભવને છે
અનુસારે જ ભકિત કરવાની છે. માગી–ભીખીને ભકિત કરવી એમ કે પુસ્તકમાં
લખ્યું નથી. િક પાપી નરોને આહ્વાન કરે—બેલાવે તેનું નામ નરક ! છે કે ભગવાનનું તી—શાસન એ સંસારનું વૈરી છે! ૨. ક તત્ત્વજ્ઞાન અને ચારિત્રને અથી નહિ તે ત્રણ કાળમાં બને નહિ. ( વિજ્ઞાની છે છે અને ચારિત્રને વૈરીતે મહા અજ્ઞાની છે. તે પોતે ય પોતાના તત્વજ્ઞાની ડુબે છે છે અને બીજાને ડુબાડે!
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું