________________
આ
વર્ષ ૧
અંક–૨૮-૨૯ તા. ૧૭–૩–૯૮ :
[૭૩ ૬
વિજયની આશાતનામાં ભાવિ શ્રેણિક રાજાની વાર્તા -
ખરેખર ભાવિના છેલ્લા અપશ્ચિમમાં શ્રી વીર ભગવાનના સમયમાં જિ રાજગૃહિમાં શ્રેણિક રાજા હતો અને તે સિંહાસન ઉપર બેસીને અને હરિ- ૨ છે જનને આગળ ઉંચા સ્થાને બેસાડીને ખડગ ખેંચીને આકર્ષક વિદ્યાને પૂછે છે છે છે. ડરેલો હરિજન બોલતો હતે પણ રાજાને ચઢતી નહતી. તેથી હે દેવ કે “વિનય વિના વિદ્યા ન ચઢે એ પ્રમાણે અભયકુમાર મંત્રીના વચન વડે છે ૬સજાએ હરિજનને પિતાના આસને બેસાડીને અને તે આગમાં બે હાથ પર છે જેહીને વિદ્યાને ગ્રહણ કરતાં તુરત ચઢી ગઇ. એ પ્રમાણે બધા શાસ્ત્ર વિનય છે છે વડે જ સફળ થાય છે
બહુમાનથી મનની ભક્તિ તેમાં બે વિદ્યાથીની કથા –
એક પંકિતના બે વિદ્યાર્થી હતા. ધન્ય અને ધમ ધમ શાસ્ત્રો ઉપર છે બહુમાન વિનયને કરે છે. ધન્ય તેવું નથી કરતા અને એક વખત પંડિતવડે છે નિમિત શાસ્ત્ર ભણાવીને બે વિદ્યાર્થીને પરિક્ષા માટે મોકલ્યા રાજમાર્ગ
ઉપર મેટા પગલા જોઇને ધએ કહ્યું–હાથીની ના છે. અને તે ડાબી આંખે 2 કાણી છે. તેના ઉપર થોઢા સમયમાં પુત્રને જન્મ આપનારી રાણી બેઠેલી છે.
એ પ્રમાણે વાત કરતા તેઓ બે બહાર ગયા. ત્યાં હાથીનીને જઇ શક છે અને પડદા પાછળ બેઠેલી રાણી પુત્રના પ્રસવને સાંભળીને ખુશ થઇ. ફરી જ
આગળ ગયા. કેઇ એક ગામમાં નદીના કિનારા ઉપર બેઠા ત્યાં એક વૃદ્ધા [વડે પૂછાવું. મારો પુત્ર દેશાંતર ગયો છે તે પાછો કયારે આવશે ત્યાં જ કોઇ છે આ સ્ત્રી વહે પાણશી ભરેલો માથા ઉપરનો ઘડો પડીને ભાંગી ગયો તે બને છે વડે લેવાયો ત્યાં ધન્યએ કહ્યું –
હે ભદ્ર! તારે પુત્ર મરી ગયેલ છે. પણ ત્યાં જ ધર્માએ કહ્યુંઃ માતા છે. $ જહદી ઘરે જવ તારે પુત્ર આવી ગયો છે. વૃદ્ધા જલદી ઘરે ગઈ તો પુત્ર
આવેલે જોઈને ખુશ થતી હાથમાં અક્ષત પાત્ર કુંકુમ ફલ કુલ પુચી પાત્ર છે જ આદિ લઇ ને નદી ઉપર આવીને ધર્મને અર્પણ કર્યું ત્યાંથી તેઓ બંને આ છે પોતપોતાના જ્ઞાનને એ ગુરૂ પાસે કહ્યું-ગુરૂવડે પૂછયું કઇ રીતે ધન્ય કહે છે ૯ છે મેટા પગલા જેવાથી હાથીના છે. પાણીને ઘડો કુટયો અને પાણી ગયું છે છે તેમ દેહ ભાંગ્યું અને દેહમાંથી જીવ નીકળી ગયો એ પ્રમાણે મેં કહ્યું - આ