________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન. ૮૪ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
છે 5)
o Saturday
જ
. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજા
#soooooooooooooooooo
૦ આપણે બધા પુણ્યશાલી ખરાં. પણ ખરાબ ધર્મ કરીને આવ્યા લાગે છે આવી છે - સુંદર સુખગી પામેલાને પણ જે સંસાર જ ગમતો હોય, મેક્ષની ઈચ્છા જ થતી હૈ
ન હોય, તે દુઃખથી ગભરાતા હોય, સુખ માટે ફાંફા મારતા હોય તે બધા પાપના ૪ જ ઉઢયવાળાં જ છે. તે ધર્મ સારી રીતે ન કરે પણ પાપ જ સારી રીતે ક. ૪
૦ વણિક કલા તેનું નામ માયા, માટે જ વાણિયા કઢિ ધમી થાય નહિ. વા પણ છે 0 ભૂંડું લાગે. તે તે ધર્મ કરે. 0 ૦ કેઈના ય રૂપને રાગથી જેવું તે ય વ્યભિચાર છે - જે ધર્મસ્થાનમાં સારી રીતે વર્તે અને બહાર ખરાબ વર્તે તે ધર્મની વગોવણી 9
અને ભયંકર આશાતના કરનારો છે. - “આ આ ધમ કરો તે આવું આવું સુખ સુખ મળે આવી લાલચથી કરાવનાર છે
અને કરનારા બંનેની દુર્ગતિ જ થાય. ૦ પરમાત્માના દર્શન મોક્ષ માટે કરે તે પાપ જાય પણ સુખ માટે કરે તે પાપ ?
જ બંધાય. ૦ પ્રમાદ-માનપાનાત્રિમાં મરતાં અમને અમે ખરાબ છીએ તેમ ન લાગે તે અમે 9.
પણ એવું પાપ બાંધીને આવ્યા છીએ કે, અહીં માન-પાનાઢિમાં પડી, તમને 9 રાજી કરવા તમારા બેટાં વખાણ કરી ભગવાનની આજ્ઞાથી વિરૂધ વતી દુર્ગતિમાં છે
જ જવાના છીએ. Q ૦ આજે લોકે કપડાંમાં સારા છે, હૈયાના સારા નથી. 90 સુખમાં મહાલવું તે જ પાપ. જે સુખમાં મહાલવું તે પાપ હોય તે તે સુખ
ખરાબ હોય તો જ બને ને ? હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
વવવવ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦: