________________
જ ૫૮૦ ; કે
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે લાવવાની ઉપેક્ષા કરીને અંશાતના-અપમાન કરવાનું પાપ કરવા જેવું નથી. છેબીજુ આવી પણ એક ઉંડે ઉંડે માન્યતા આ મહાનુભાવોના હૈયે ઘર કરી ગઈ ! જ લાગે છે કે રાજા ઋષભના વખતની જે કલાઓ અને કલાની સામગ્રીઓ અને કલાકાર છે.
હતા એવી કલા અને કલાકારે ઉભા કરવા છે આવી માન્યતા પણ જેને શાસનના તે સિદ્ધાંતથી બાહ્ય છે વિરૂદ્ધ છે વરઘોડા મહોત્સવ વગેરે જેન શાસનની પ્રભાવનાશિના ? જ કાર્યોમાં કલા-કલાકારને ઉપગ કરી લેવા બરાબર છે પરંતુ કલાકારે ને કલા વગેરેને ૬, ઉભા કરવા ઉત્તેજન આપવા માટે લાવવાના નથી. જન સંઘ કાંઈ કલા કલાકારોને છે
ઉભા કરવા માટે ઉત્તેજન આપવા બંધાયેલ નથી કલા-કલાકારને ઉત્તેજન આપવામાં છે છ આરંભ સમારંભાદિના મહા દે લાગે છે માટે કલાકારોને ઉત્તેજન આપવાની માન્યતા છે છે કે પ્રચાર શાસ્ત્ર વિરૂદ્ધ અને ભ્રામક છે માટે આવા પ્રચાર અને પ્રવૃત્તિઓ જે નવી ૨. જ નીકલી રહી છે એને લાલબત્તી કે ડસીંગલ જ આપી દેવું જોઈએ જેથી કરીને જેન ર સંધમાં બુદ્ધિભેદ–વિભાજીકરણ તથા તીર્થકર ભગવતો આદિ પૂજ્ય પુરુની અશાતના આ જ અટકી જાય.
જૈન સંઘના નાયકે–સમુદાયના નાયકે અને ગીતાર્થ ગુરૂદેએ આવી અગ્ય છે આ પ્રવૃત્તિઓ અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને ગતકડા જેવી ઉન્માગ પ્રવૃત્તિ- ર ૨ એને પકવાના કે ઉપેક્ષા કરવાના પાપથી બચી જવાય. જેન શાસન ચાળણીયે ચળાતું જ જ અટકી જાય અને જયવતુ બને.
– સર્વેડપિ સન્માર્ગે ડવતરતુ –
1 જ્ઞાન ગુણ ગંગા માં
-- ગાંગ છે
હાજરજીસ્ટર છે. અદૃગલિક વસ્તુઓ કઈ કઈ છે તે અંગે શ્રી “વિચારપંચાશિકામાં કહ્યુ કે- છે
“ધમ્મા ધમ્મા ગાસા જીવા કાલો ય ખાઈગ ચેવ |
સોસાયણ ઉવસામિયં અપુગ્ગલા ઇં ચ એ આઈ ૨૮ ભાવાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અકાશાસ્તિકાય, જીવ અને હાલ તથા ક્ષાચિક સમ્યહવ, સાસ્વાદન સમ્યક્રવ અને ઉપશમ સમ્યકત્વ આટલી વસ્તુ અપદગલિક છે. :