________________
છે આ રા ધ ક બ નો જ
–શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન) ૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ર ૬ સુજ્ઞ મહાશ, ધમીજનો સાંભળો જ્ઞાનીઓએ આપણા ઉપર કેટલી મહેર કરી છે છે છે કે-પંચમ કાળમાં જીવો મોક્ષ કઈ રીતે પામે અને કેવી સાધના કરવી જોઈએ. છે છે એના માટે છ અઠ્ઠાઇઓ ત્થા પર્વતિથિએ ખાશ આરાધવા માટે બતાવી છે. આમ તે છે કે ૧૨ તિથિ અવશ્ય આરાધવાની છે. કારણ કે આપણે આત્માને બંધ કેતાં આપણું . ૨ આયુષ્યનો બંધ એટલે કે જીવનું મરણ બાદ ક્યાં ફરી જન્મ પામે તેને બંધ કેવાય છે જ છે. અને તે બંધ અવશ્ય પ્રાય: લગભગ તિથિમાં પડે છે કે આ જીવ અહીંથી મરીને એ કે ફરી માનવ ભવ પામશે કે, દેવ ભવ પામશે કે, તિર્યંચ ભવ પામશે કે પછે નિચિ છે 8 ગતિમાં અને જેથી તિથિ ખાસ આરાધવા કહ્યું છે. અને કેટલું સરસ છે. બીજ પછે તે છે ર કિવર મુકીને પાંચમ પછે ૨ દિવસ મુકીને આઠમ, પછે ૨ દિવસ મુકીને અગીઆરસ છે જ ૨ દિવસ પછે ચીસ ને પૂર્ણિમા બાજુમાં પણ–ાખલા કેવા ભાવ હતે સર્વે જીવોના છે કે પાંચમને ઉપવાસ આયંબિલ હોય છઠ્ઠના પારણું કરે અને ૭ ના ફરી ભાવના ભાવે. ૬.
ઘરમાં કહે બેનપણીને કહે મિત્રને કહે આવતી કાલે આઠમ છે મારે વ્રત છે ૪ હું મારા ઉપવાસ હશે. ના પારણું કરી ૧૦ ના એજ ભાવના એટલે ભાવનામાં રહે છે
ભાવનામાં જ જીવન પસાર થાય જેથી જીવની ગતિ પણ તેવી ઉંચી જ થાય ભાવ છે તે ભવ જે સમયે જેવી મતિ તેવી ગતિ માટે તિથિ આરાધનામાં ઉજમાળ બનવું જ ૬ આરાધનાના દિવસે છે.
આવી પણ ગયા છે અને પર્વના દહાડા સાંકડા પણ ભાઈ કાયમ સ્કુલમાં એક છે ને એકડે જ રહેતો ટીચર-માસ્તર પણ કંટાળે ને વળી મા-બાપને દુઃખ થાય એમ જ આપણે કરેકે પિતાના આપણું આત્મા માટે આગળ વધવાનું છે. મને લાગે છે કે જે શું આપણે ઇન્ટરેસ્ટ ધરાવીએ કેતાં કંઈક જે કરવા ધારીએ તે જરૂર જન્મારો સફળ બને.
આપણને મૂકે છે સમય પણ મળે છે ને સમજણ–શાન છે અને કર્મ સંગે રોજ જ બધું ના થઈ શકે તે શનિવાર-રવિવારના ૨-દિવસ તથા હેલીડે વિવસે પણ આપકે ણને આમભાન જે થાય તે જ બને. કાલે આ અમર આત્માનું છું. ભલે કઢાચ રોજક ઈ પૂજા ના કરી શકીએ પણ જરૂર શનિ-રવિવારે કરી શકીએ. ભગવાને તેને કહ્યું કે- 9 શ્રાવકે દેર—ઘેર ગૃહ મંઝિરને વસાવું જોઈએ. જિનબિંબ પધરાવવા પણ એ શક્ય ના છે ન હોય તે કાચ જ્યાં જિનમંદિર હોય ત્યાં જઈ દર્શન-પૂજા-ભકિત કરવાથી અનંતા છે ૬ ભવેના કર્મ કચરા બળી જાય છે ને એ જ પ્રમાણે શ્રાવકે રેજ સામાયિક પ્રતિક્રમણ ?