SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શાસ્ત્રમાં આપેલું છે લેવાનું અને દેવાનું અને તે પકારી, અરીહંત પરમાત્મા કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ દરરોજ બે પ્રહરની દેશના આપે છે. કષાયની આધીનતા અને ઈન્દ્રીયોના વિષયે પ્રત્યેની આસકિતને આ કારણે જીવ સંસારમાં રખડયા કરે છે તેમ સમજાવી તેનાથી બચવા અનુકુળતાઓમાં ક વિરાગભાવ અને પ્રતિકૂળતાએામાં અદનપણે રહેવાથી જીવ કર્મ બંધથી બચે છે તેમ છે સમજાવે છે. તે પરથી સમજી શકાય છે કે શુભાશુભ વાતાવરણમાં જીવ પોતાની શુભ જ , પરિણતિને કારણે કર્મ થી લેવા નથી માટે આત્માને કર્મ બંધથી અટકાવવા અમુક જ છે પ્રકારનું વાતાવરણ હોવું જ જોઈએ તેવો એકાંતે નિયમ નથી. દષ્ટાંત રૂપે-ભરત મહારાજ સુખ સાહ્યબી ભર્યા વાતાવરણમાં ઘાતિ કર્મને ર » ભૂક્કો બોલાવે છે જ્યારે વલ્કલ ચીરી જંગલમાં તેનાથી વિપરીત વાતાવરણમાં ઘાતિ રે કર્મને ક્ષય કરે છે. બે વ્યકિત વિપરીત વાતાવરણમાં એક સરખી સમાનતાને પામે છે છે તે વાતાવરણને કારણે નહિ પરંતુ આત્માની પરિણતિને કારણે જ સ્તો ! વર્તમાનમાં ૨. છે. પર્યાવરણ અને પ્રદુષણ વિષે ધાર્મિક સામાયિકમાં વાંચવા મળે છે અને જૈન સાધુ જ છે તેને પ્રચાર કરતા હોય તેમ જાણવા મળે છે. છે એ માટે પૂછવું જોઈએ કે શું પર્યાવરણ શુદ્ધિમાં અથવા તે પ્રદૂષણ રહિત વાતાવરણમાં જ આત્માની આરાધના થઈ શકે? શું આગમના પાને આવી કઈ વાત ' જણાવી છે ? શું પૂર્વાચાર્યોએ આના માટે કાંઈ ઉલેખ કર્યો છે? શું શ્રાદ્ધવિધિ ધર્મ િસંગ્રહ, આચારાંગ વિ. ધર્મશાસ્ત્રોમાં આના વિષે કાંઈ જણાવ્યું છે ? હા ! એક વાત છે ચોક્કસ છે કે સારા વાતાવરણથી આત્મામાં મલિન વિચાર ઉદભવતા નથી માટે જ શ્રાવકની વસ્તીમાં રહેવા જણાવ્યું છે. હિંસક સ્થાનોમાં ન જવા જણાવ્યું છે પરંતુ . છે તે માટે આજ સુધી કોઈ જૈન મુનિએ તેવી વસાહત ઉભી કરવા કે હિંસક સ્થાનને છે નાશ કરવાને ઉપદેશ આપ્યો નથી, તેવી પ્રવૃત્તિ કરાતી નથી કે અનુમોદના પણ કરી નથી. - પર્યાવરણની જાળવણી કરવી કે પ્રદૂષણને નાશ કરવો એ તે સાવદ્ય પ્રવૃત્તિ થઇ છે અને તેને ઉપદેશ એ તે પાપદેશના છે. અરે ! મિથ્યાત્વ વાસિત જીવ સારા વાતા૨ વરણમાં રાગી બનીને અને પ્રદૂષણયુક્ત વાતાવરણમાં કેવી બનીને અશુભ કર્મથી લેપાય જ છે છે જ્યારે અમ્યગદૃષ્ટિ જીવ તેવા વાતાવરણમાં સમભાવ કેળવી કર્મબંધથી બચે છે. શું છે. મંત્રીશ્વર કલ્પક (સ્થૂલભદ્રજીના) પૂર્વજ મૃતક અને અશુચિવાળા કુવામાં પણ આવશ્યક છે ફ્રિ આદિ સાધતા હતા માટે, પર્યાવરણ કે પ્રદૂષણનો પ્રચાર કરવા કરતા પૂઢયે સારૂ છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy