________________
૩૭૦ : ના
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાઓ વિશેષાંક બે હજાર ને સુડતાળીસની, ચૌઢશ અષાઢ વદની, કોને ખબર હતી આ, ઘડીએ ગુરૂગમનની,
છોડી ભલે તું, અમે યા કરીશું તુજને. નિક.. શાસનના ઈતિહાસે, તુજ નામ અમર રહી જાશે, કીર્તિ. ના કદી ભૂસાશે, જ્યાં ત્યાં બધે ગવાશે,
, પળ પળ મરું હું તુજને, આશિષ દેજે મુજને. નિક તુજ સ્વર્ગ તિથિ છે આજે, તું સ્વર્ગમાં બિરાજે, સ્વીકારજે તે ભાવે, વંદન કરૂં છું આજે,
માગું છું “મુક્તિકિરણ” ભમવું હવે આ રણમાં. ગેનિક... ?
જયંતિલાલ લા. શાહ
પાલિતાણ છે
તા. ૨૭-૮-૯૭ ૨ જે આગમ દિવાકર ગચ્છાધિપતિ આચાર્ય શ્રી જયશસૂરીશ્વરજી મ. સાહેબ,
' પડવાડા મુકામે ગત અ. વ. ૧૪ ના રોજ પૂ. આ. ભગવંત શ્રી રામચંદ્ર સૂ. ૨ મ.ના તેઓશ્રીની છી સ્વર્ગવાસ તિથિ નિમિત્તો આપે કરેલા ગુણાનુવાઢ સાંભળતાં જ S અમારા મસ્તક લાયમાન ! થઈ ગયાં. એ અદ્દભુત ! પ્રસંગ કયારેય હું ભૂલી શકીશ . જ નહિ. આપના આવા ઉચ્ચ પ્રકારના ગુણાનુવાદ ! થી આપના આગમ દિવાકર' બિરુ- ર ષ્ટિ ને ચાર ચાંદ લાગી ગયા છે તેવું અમને લાગે છે. સ્વર્ગસ્થ સૂરી ભગવંતે પિતાની
હયાતિકાળ દરમિયાન જૈન શાસનના દીક્ષા, બાલદીક્ષા, દેવદ્રવ્ય આત્રિ મૂલભૂત સિદ્ધાં. જ છે તેની રક્ષા ખાતર અજ્ઞાન ધર્મ વિરોધી ટેળાંઓની હજારે ગાળો ખાધી હતી તે તો . છે જગ જાહેર છે, પણ તેમના કાળધર્મ પછી તેમને ગાળોથી નવાજના કેઈ વિરલા છે
હજી સુધી નીકળ્યો ન હતે. ખરેખર આપે તે ત્રુટિ પુર્ણ કરી એક અસાધારણ કાર્ય માં • એ કર્યું છે, અને આપના દિવાકર પઢને સાર્થક કર્યું છે, એમ મને લાગે છે.
- “દરેક માણસમાં ગુણ અને દેષ બંને હોય છે પણ સ્વર્ગવાસ પામેલાના ગુણે જ એ જ બધા ગાય છે. દેષ કઈ ગાતું નથી” આ આપને સિધ્ધાંત સામાન્ય કક્ષાના સંસારી છે, છે જે માટે ભલે સાચો હોય પરંતુ આપ જેવા મહા ગીતાર્થ ગણાતાને તે બાધક ન હું હોય તે સ્વાભાવિક છે. સ્વ. પૂ. આ. ભગવંત તો તેઓશ્રીના ઉપદેશમાં વારંવાર એવું છે ઈ ફરમાવી ગયા છે કે પાપીમાં પાપી જીવ પ્રત્યે પણ દુર્ભાવ ન કરે પણ તેમની કથા છે