________________
વર્ષ ૧૦ અંક-૩૮/૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૩૭ જ વાચિક ત... બીજાને ઉન ન થાય તેવી સત્ય, પ્રિય હિતકારી વાણી બોલવી તથા
સુસાહિત્યનું અધ્યયન કરતું તે. માનસિક તપ મનની પ્રસન્નતા, શાંતી સ્વભાવ, મૌન, આત્મસંયમ અને ભાવની
પવિત્રતા રાખવી તે. સાવિક તપ આ ત્રણેય તપ જે ભૌતિક ફળની ઈચ્છા વિના નિસ્પૃહ ભાવે કરવામાં
આવે છે તે સાત્વિક કહેવાય છે. રાજસ તપ માન-સન્માન-પૂજા વગેરેની ઇચ્છાથી પૂર્વક તપ કરવામાં આવે. તામસ તપ હઠાગ્રહથી માત્ર શરીરને કષ્ટ આપવું અથવા તો બીજાને સત્યાનાશ વાળવા તપ કરવો તે.
–શશીકલ મહિમા
છોડવા જોઇએ અવાવાને સવળા કરે.
શુળવાળાએ દ્વિદળને છોડવું જાઇએ. કોબીનો ક્રોધ હટાવે, કોઢીયાને મિષ્ટાન(માંસ)ને છોડવું જોઈએ. દિક સરળતા પ્રગટાવે, તાવવાળાએ ઘી ને છોડવું જોઈએ. હું અકડાઈને ટાળે, અભિમાનીને નમાવે,
અતિસારવાળાએ(ઝાડા)નવા કાળને છોડવી છે
જોઈએ. ખરેખર !
નેત્રરોગીએ મૈથુનને છોડવું પ્રભુ ભકિતનો મહિમા
જોઈએ. એક અવર્ણય છે.
-તુષાર સોલંકી જ –ધીરજ વીકી સોલંકી
– છોડ – કોઈ છેડશે નહિ – ઉચે આકાશમાં ફરવા નીકળેલ એક સમડીની દૃષ્ટિ પિતાનું ઇષ્ટ ભોજન ગોતી જ રહી હતી ચકાર ચકકર મારતી સમડીને એક માછલીને ટુકડો દેખાઈ ગયો. બસ! જ
સિંહ ફાળ ભળી સમડી પૃથ્વી તલ ઉપર આવી હડપ કરતી સમડીએ માછલીને ટુકડે છે એમાં લઈ લીધો ફરી પાછી સફળ આકાશ ભણી ચાલુ થઈ ગઈ. જ સતત ચોકી કરતા અને ડોળા ફેરવતા કાગડાએ તથા ધ્યાનમાં તલ્લીન બનેલી છે
સમડીઓની નજરે પેલી માછલીને ટુકડો ચઢી આવ્યો. કાગડાઓ અને સમડીઓએ છે તેને પીછો કર્યો. તરાપ મારી, ચાંચ ઉપર ચચેનો માર પડવા લાગે હેરાન-પરેશાન છે