________________
911EG HH2112
: પાલીતાણામાં સમાધિપૂર્ણ કાલધર્મ : પ્રશાંતવિદુષી પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મ. સા.ના સુશિષ્યા પૂ. વિદુને સા. મ. ૬ શ્રી હર્ષપૂર્ણાશ્રીજી વૈ. સુત્ર ૧ સોમવાર તા. ૨૬-૪-૯૮ સવારે ૧૦-૪પ મીસમાધિ ૨ છે પૂર્વક કાલધર્મ પામ્યા હતા.
સ્વર્ગતા સાધ્વીજીનું જીવન રત્ન વયીની ઉપાસના, નવ્ય સાહિત્ય રચા, આશ્રિત આ વર્ગનું યોગ ક્ષેમ અને ઉપાસક વર્ગને ધર્માભિમુખ ધર્મ દઢ બનાવવાના સતત શ્રમ૨ પૂર્વક દેવપીડાથી નિરપેક્ષ વિતીક્ષાગુણસંપન્ન હતું. માતા-પિતાના સરકાર અને દેશ ૪
વિભાજન વેળાએ નિર્મિત પરિસ્થિતિના વિસ્ફોટક નિમિતેથી વૈરાગ્ય વાસી બની પૂ. 5 કર પરમ ગુરૂણીજીના પુણ્ય પરિચયે ૧૭ વર્ષની ભરયુવા વયે દીક્ષાભિલાષી બની તેઓએ આ જ ૨૦૦૭ દૌ. સુદ ૫ સંયમ સ્વીકાર્યું, સદગુરૂ ચરણને સમર્પણ પૂર્વક જ્ઞાનાદિ ની મસ્તી છે ર દ્વારા સંસારની સુસ્તી ઉડાડીને સ્વ–પરહિત સાધક આદર્શ જીવન જીવવા લાગ્યા પૂવગ
પ્રત્યેના અહોભાવે પર પકારી પૂ. આ. ભ. શ્રી વિ. કનકચંદ્ર સૂ મ. (તે વેળા જ છે. પંન્યાસજી મ.) અને શ્રુતે પાસઠ ઉપા. શ્રી મહા વિ. ગણિવર (તે વેળા મુનિવર)ના આ ર માર્ગર્શનથી સાહિત્ય સેવામાં તન્મય બનતા લેખન કાવ્યકૃતિમાં વિશેષ પ્રગતિ કરી જે ર જ જીવનમાં અંતિમ ઢિવસે સુધી અખંડ રહી.
- પરમ ગુરૂદેવ આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.ની છત્રછાયા અને સૈદ્ધાંતિક આ માર્ગઢશન પામી માર્ગસ્થ પ્રરૂપણાદિથી શ્રાવિકા વર્ગમાં માર્ગદઢતા કરવા સાથે આશ્રિત૬ વર્ગનું સતત વાચનાઢાન આદિ દ્વારા શિસ્તભર્યું સંયમ જીવન ઘડી શકે છે. જેના
પરિણામે વર્ધમાન તપાકિ વિશિષ્ટ તપયોગ અને જ્ઞાનયેગમાં રકતતા દ્વારા ર૦-પ૨હિત સાધક શ્રમણ પરિવારની શાસનને ભેટ ધરી. છેલ્લા ઘણા વર્ષોથી બ્લડપ્રેશર, ડાયાબીટીશ જ
હાર્ટ પહોળું થવું આદિ વ્યાધિઓ વચ્ચે પણ આરાધનામાં મસ્ત રહેવાની કળા તેઓને રિ હસ્તગત હતી. ગત વર્ષે સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી વિ. મહોય સૂ. ૪
મ.ની કૃપામયી આજ્ઞાથી તપસ્વી સમ્રાટ પૂ. આ. ભ. શ્રી વિ. રાજતિલક સૂ. મ.ની નિશ્રામાં ચાતુર્માસ પાલીતાણામાં કર્યું તે જાણે અંતિમ બની ગયું. ત્યારે પગ વ્યાધિનું જોર વધી ગયેલું પણ સ્વસ્થ બની આરાધના વ્યસ્ત બની રહ્યા.