SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. છે શાસનના તત્ત્વની વાત પણ કેટલા જાણે? આજે દેરાસરે, સાઘુ પાસે જવાય છે, આવી જ જ રીતે ચાલે તે ધર્મ પમાય ખરો? રોજ વ્યાખ્યાન સાંભળે અને સંસાર સારો લાગે છે. છે તે બને? તેમ ન બને તે સંસારમાં રહેતા શ્રાવકને સંસારમાં રહેવું પડયું તેનું .. ૨ દુઃખ હોય ને? જૈનકુળમાં જન્મેલા સાધુ ક્યારે ન થાય ? સંમૂરિઈમની જેમ ધર્મક્રિયા છે જ કરતા હોય તે. દેરાસર-ઉપાશ્રયે જઈ આવવાનું અને હતા તેવાને તેવા રહેવાનું. આ છેકેટલાક તે કહે સાધુ પાસે શું જાય? ત્યાગની વાત કરે છે. સારા આત્માને ધર્મનું નિમિત્ત મળે તે ધર્મ પામ્યા વિના રહે નહિ, એક જ છે આ પ્રસંગ બન્યો અને જીવન ફરી ગયું. ચાનક લાગે કે હ ય જૈનકુળમાં જન્મ્યો તે આ છે કેમ ન આવડે? પછી તે સાધુના પરિચયમાં આવ્યા, સાધુ થયા અને ધર્માચાર્ય બની છે છે અનેક જીવો ઉપર ઉપકાર કર્યો. યોગ્ય જીવને નિમિત્ત મળે તે ઠેકાણું પડી જાય. રિ જ આપણને ય એવા નિમિત્ત મળે છે, એવી ધર્મ સામગ્રી મળી છે. પણ ધર્મ કરવાનો જ જોઈએ તેવો ઉત્સાહ જ જાગતો નથી. સંસાર છોડવાનું મન જ થતું નથી. ધર્મ સારી : રીતે કરે તે સંસારમાં કેવી રીતે રહે? હોંશિયાર વેપારીને ખાવા, પીવા, મજમજાનો ? જ ટાઈમ નહિ, પેઢીને ટાઈમ બરાબર જાળવતો હોય છે. તમને બધાને તેનો અનુભવ છે ર છે ને ? તમે નોકરી, પેઢી પર ટાઈમસર જાવ ને? મોટી પેઢીવાળાને ઘણા નોકર છે છતાં ય કાળજી કેટલી? તેવી કાળજી ધર્મની થાય તે ધર્મ પામેલો કહેવાય ? અમે અમારા જીવનમાં જોયું છે કે, આ મહાપુરુષે ગુરૂની સેવા કરી છે અને ૨ જ એવી રીતે ધર્મ સાચવ્યો છે કે વર્ણન ન થાય. આટલા મોટા” છતાં ય ગુઃ આગળ છે gિ “બાળ” જેવા હતા ! તે જે ગુણે હતા તે જે આપણામાં આવી જાય તે કામ થઈ જાય ર નિમિત્ત પામી જાગી ઊઠે તે કયારે બને? ભગવાનની ભકિત કરનારાને સંસ ૨ રહેવા જે લાગે? કર્મના ગે રહેવું પડે તો ધમીને સંસાર રહેવા જેવો લાગે નહિ. જ આ વાત આ મહાપુરૂષના જીવનમાંથી જાણવા મળે છે. આ મહાપુરૂષે નિમિત્તથી જાગી ૨. એવી સમજ મેળવી કે સંસારથી મન ઊઠયું, સાધુપણુ પામ્યા. સાધુપણું પામવાનું મન શ્રાવકને ન હોય તેમ કદી બને? તમને બધાને સાધુ થવાનું મન ખરું? રાજ જ વિચાર આવે કે, “આ સંસારથી કયારે છૂટાય? સાધુ થયા વિના તે મરવું જ નથી.” ધર્મ આરાધીને મેક્ષે જવું છે. આવી ભાવના ઉત્પન્ન થાય તેને સંસાર છોડે સહેલો ! - આ મહાપુરૂષને પરિચય છે તેઓ તે તેમને ઓળખે છે. સાધુ થઈને જિંદગી ! છે ગુરુને સેંપી ! સાધુ થવું એટલે જિંદગી ગુરૂને સેંપી દેવી ! મન, વચન, કાયા છે એિ કેની આજ્ઞામાં? આપણે બધા ધર્મ કરનારા છીએ. આપણું મન વિચારે શું? વચન
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy