________________
છે વા ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
: ૩૭૯ છે 6 એમણે કરેલા સઘળા આક્ષેપ છોડી દઉં, માત્ર એક જ આક્ષેપ કે “એમણે છે
(રામચ દ્ર સૂ. મહારાજે) ઘણાં કાળાં કામ કર્યા છે ને જ જવાબ માગું છું. આ જ ૪. દુનિયાના ચોકમાં હું પિંડવાડાની પાટ ઉપરથી પ્રલાપ કરનાર જયઘોષસૂરિને ચેલેન્જ 8.
કરું છું કે તેઓ વિજય રામચંદ્રસૂરિ મહારાજે ક્યાં કાળાં કામ કર્યા છે તે સાબિત છે એ કરી બને તે જીવન પર્યત આ પ્રલાપ કરનારનો શિષ્ય થઈશ યા તે તે જે કે થઇ કંડ નકી કરે તે ભેગવીશ, પણ જે તે સાબિત ન કરી શકે તો? તે ! ? તે તેમણે ભારતવર્ષના સકલસંઘ સમક્ષ માફીપત્ર લખી, મુંબઈ, અમાવા ? છે વગેરે શહેરના મુખ્ય મુખ્ય પત્રોમાં તે છપાવી પિતાનું મુનિ પણ છડું દેવું પડશે, છે
આ મારી ચેલે જ સ્વીકારી લેવાની તેમને વિનંતિ છે. જે તેમને કબૂલ હોય તે તે ૪ લખી તણાવે યા જાહેર કરે.
આ શરત કેવલ મારી નથી, મારા જેવા અનેક આવી શરત કરવા તૈયાર છે. જે છે જેમની ૨૪ કેરેટથી પણ શુદ્ધ પ્રામાણિકતા, ભગવંતે કર્શાવેલા સિદ્ધાંતો માટે ખુવાર છે
થઈ જવાનું અપ્રતિમ , કુશાગ્ર બુદ્ધિ, હાજરજવાબીપણું, ધર્મ માટે ફના થઈ છે. રે જવાની હમહિલી, જિનદેવ માટે અસહ્ય ત્રણે સહન કરવાનું ભયંકર ઝનૂન, ૩૧ 8િ જ વર્ષની ભરયુવાનીમાં પણ ધર્મ માટે શહીદ થઈ જવાની તમને આ કશું જ જોવાની છે છે જેમને આંખ જ નથી અને કેવળ તેમના પ્રચંડ પુણ્યદયથી જે દાઝી રહ્યાં છે તે હું આવું બોલે તેમાં નવાઈ શી છે? છે હું ભારતવર્ષના એકેક ભાગ્યવંત, કે જે વિજયરામચંદ્રસૂરિ મ.ને આરાધ્ય રે ન માને છે તેમને, પછી તે શ્રમણ ભગવંત, શ્રમણી ભગવંત, શ્રાવક કે શ્રાવિકા હોય છે છે તેમને વિનંતિ કરીશ કે-આવા તીર્થકર તુલ્ય આ.શ્રીની જેમણે ભયંકર તોહન કરી છે રે છે તેમનો સદંતર બહિષ્કાર કરે. તેમના કોઈ પણ પ્રસંગમાં ભાગ ન લેવાથી માંડીને ૨ છે તેમને પ્રણામ સુધાં બંધ કરે. છે આ. જ્યષસૂરિનું ગાઢ મિથ્યાત્વ ઉઢયમાં આવ્યું છે, તેમણે પોતાના મેક્ષને
લાત મારીને, આછો ઠેલ્યો છે, એમણે તીર્થકર તુલ્ય અમારા આરાધ્યદેવતાને વિરાધ્યા છે ઈ છે, અમારા કેમલ યાને કારમી ઠેસ મારી છે. અમારે તેમના ઉપર પણ ક્રોધ નથી છે દિ કરવો, કે પત્રિકાએ બહાર નથી પાડવી. કર્મ સત્તા તરતમાં જ તેમને ન્યાય કરશે. આ કે “અત્યુઝપુણ્ય પાપાનામ્ અહવાલમરનુતે' આ વાક્ય અમારી આંખ સામે જ @ છે. આ લું કહી મારી ઉપરોક્ત ચેલેન્જ સ્વીકારી લેવાનું તેમને આહ્વાન કરું છું. જ
સુબોધચંદ્ર નાનાલાલ શાહ ૯ ૧૨, દેવકૃતિ, ૨૩, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭ છે